________________
* કાંડ
નિયમને કારણે અનેક પ્રતિકૃતિ હોવા છતાં એકવચનાત 08: શબ્દ પ્રાપ્ત થવો જોઈએ. પરંતુ અહીં વાર્તિકકાર જણાવે છે કે તળી વગેરે શબ્દમાં હિંગનો યુક્ત - વભાવ કરવો, વચનનો નહિ, જેમકે વન્નેવે મનુથો વચ્ચે . તેથી વાગ્યવાદ પ્રયોગ બરાબર થશે.
उपमेयेषु भिन्नेषु किञ्चिदेक प्रवर्तते ।
प्रत्ययस्य विधौ तत्र नित्यं युक्तवदिष्यते ॥५९५॥ ઉપમેય જુદાં જુદાં હોય ત્યારે કોઈ એક ઉપમાનની પ્રવૃત્તિ થાય છે. (સદશ્ય જણાવનારા 7) પ્રત્યયન લુપની બાબતમાં હમેશાં યુક્તવલ્ભાવ પ્રવર્તે છે. (૫૯૫)
यदा प्रत्युपमेयं तु तदेकैकमवस्थितम् ।
तदा बाह्यार्थभेदेन तद्धितान्त प्रचीयते ॥५९६॥ જ્યારે દરેક ઉપમેય માટે એકેક ઉપમાન (નિશ્ચિત) હોય ત્યારે વાદ્ય પદાને અનેકવને કારણે અનેક તદ્ધિતાન્ત રૂપે એકત્ર થાય છે. (૫૬)
એકેક ઉપમેય માટે જુદું જુદું ઉપમાન હોય છે ત્યારે દરેક પ્રતિકૃતિ માટે જુદો શબ્દ વપરાય છે, જેમકે વાગ્યાની પ્રતિકૃતિ તે શાશ્યપ: એ પ્રમાણે બીજે 18: અને ત્રીજો અag: એમ પ્રતિકૃતિના – પ્રત્યાયના લેપવાળાં તદ્ધિતાન્ત રૂપે પ્રાપ્ત થશે અને તેમને યુક્તવભાવના નિયમ પ્રમાણે પુલિગ એક્વચન થશે. આવા અનેક જગ્યા: એકઠા થતાં સાળા. (૧.૨.૬૪) મૂત્રનિયમ પ્રમાણે જાપા: એ પ્રયોગ પ્રાપ્ત થશે. તે વખતે યુક્તવદભાવના નિયમની અસરકારકતા પૂરી થઈ હોવાથી, તે નિયમ પ્રવૃત્ત થશે નહિ.
यथा समूहप्रचये द्विगूनां भिन्नसंख्यता ।
पञ्चपूल्यादिषु तथा लुबन्तप्रचयो भवेत् ॥५९७॥ જેમ (TERપૂરી એવા અનેક) સમો એક થતાં દ્વિગુ સમાની જુદી જુદી સંખ્યા સમજાય છે, તેમ ઉન્નપૂછી વગેરે પ્રગમાં લુબન (શબ્દો)નું અનેકત્વ પ્રાપ્ત થશે (૫૯૭)
સહવાળાં . (૧.૨ ૬૪) સત્રથી એકશેષ થતાં, મને લુપ થયેલા પ્રયોગોનું જ્યાં અનેકવ હોય ત્યાં યુક્તવદભાવ થવો જોઈએ, એવી શકાના ઉત્તર રૂપે આ કારિકા છે. વશ્વપૂઢાઃ સમાæતા: પવછૂટી એમ એકવચનાત દિ સમાસ થયા પછી જે અનેકત્વની અપેક્ષા હોય તે વખ્યપૂરી વ વચ્ચqી વ વવપૂછી ૨ વવપૂજ્ય ! એમ એકશેષ થશે અને એકશેષ થવાથી તેનું બહુવચન નિયત રહેશે. વિરામ ! (૨.૪૧) સત્રની પ્રવૃત્તિ અહીં થશે નહિ તેથી અહીં યુક્તવભાવ પ્રાપ્ત થશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org