________________
ત્રીજુ માંડ
तमुत्क्रामतो नूनं वत्यर्थ नञ्स्नज्ञाविति । तयोः प्रवृत्तावुत्सर्गे बाधनान्नोपपद्यते ॥ ५८९ ॥
આ પ્રમાણે વાસ્તવમાં નમ્ અને નળ્ (પ્રત્યયે) વૃત્તિના અને (અસર કર્યા વિના) પ્રવૃત્ત બને છે. જો તેમની પ્રવૃત્તિ થતી હાત તે। વૃત્તિનું વિધાન કરતા ઉત્સ’(રૂપ સૂત્ર)ને આધ થતાં તે કાર્યશીલ બનશે નહિ. (૫૮૯)
नत्र विहितौ येन स योगो नावगाहते । वतिप्रकरणं तद्धि लिङ्गमेव समर्थ्यते ॥ ५९०॥
જેના વડે નક્ અને નઝ્નુ વિધાન થયું છે તે સૂત્ર, ત્તિ (પ્રત્યયનું વિધાન કરનારાં ત્રણ સૂત્રેના વિભાગ)ના ખાધ કરતું નથી. (સ્ત્રિયા: કુંવત્ ૦। સૂત્રમાં પ્રાપ્ત થતું) જ્ઞાપક (પુત્) એવી રીતે સમજવામાં આવ્યુ છે. (૫૯૦)
538
ત્રિયા: હુંવત્॰ । સૂત્રમાંના પુંવત્ શબ્દને કારણે પ.૧.૧૧૫,૧૧ અને ૧૧૭ સૂત્રેામાંના વૃત્તિ પ્રત્યયના વિધાનના મેધ થતા નથી. તેથી પુતની જેમ સ્ત્રીવત પ્રયાગ પશુ યેાગ્ય બનશે.
अभेदेनोपमानस्य भिन्नार्थो पनिपातिता ।
ऊहस्तथोपमानानामङ्गवन्नोपलभ्यते ॥ ५९१॥
Jain Education International
એકવ રૂપે રહેલ' ઉપમાન, ઉપમેયરૂપ જુદા જુદા અર્થી ઉપર ઉપકાર કરે છે. તેથી (વિકૃતિયાગમાં) અગેાના નામેાના વિપરિણામ જેમ પ્રાપ્ત થતા નથી, તેમ ઉપમાનાને પણ (ફેરફાર) થતા નથી. (૫૯૧)
અહીં મીમાંસાના ઊહ અર્થાત્ વિપરિણામના વિચારના ઉલ્લેખ કરવામાં આા છે. એકત્વરૂપ અર્થવાળું ઉપમાન અનેક ઉપમેયાને મદદ કરે છે. હવે મીમાંસામાં પશુયાગમાં 'પ્રકૃતિની જેમ વિકૃતિ કવી’ એવેશ ન્યાય લાગુ પડે છે. જુદી જુદી વૈદ્દિક સંહિતાઓ અને જુદા જુદા બ્રાહ્મણુત્ર થામાં ઊંહ અંગે જુદી જુદી પરપરાઓ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં લિંગ, વચન અને વિભક્તિના સમ્યગ્ વિનિયેગ અંગે વ્યાકરણના કેટલાક નિયમા પ્રાપ્ત થાય છે, જેમકે, શરીરનાં અંગાનાં નામેા, માતા, પિતા, ભાઈ વગેરે જ્ઞાતિનામા, ઉપમાનવિષયક શબ્દો, ઈન્દ્રિયાનાં નામેા, આટલાના ઊદ્ઘ થતા નથી; પરંતુ અત્રિગુ મન્ત્રસમૂહમાં થાય છે. સરખાવા તન્ત્રવાર્ત્તિ (વ્યાકરણાયનપ્રયાજનખ ડન) :
अङ्गानि ज्ञातिनामानि उपमा इन्द्रियाणि च । एतानि नोह गच्छन्ति अभियौ विषमं हि तत् ॥ ઊહની વિશેષ ચર્ચા ભતૃ કૃિત મહાભાષ્યદીપિકા (પૂના, ૧૯૭૦) પૃ. પી૮ ઉપર પ્રાપ્ત
થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org