________________
વાકય ૫દાય यो वायवभेदाभ्यां भेदवद्भ्यामिवान्वितः ।
एकः समूहो धर्मान् स भागयोः प्रतिपद्यते ॥२०९॥ એકબીજાથી ભિન્ન હોય તેવા બે જુદા અવયવોવાળો જે એક સમૂહ છે તે તેના અવયવોવાળા ધર્મોને પ્રાપ્ત કરે છે. (૨૦૦૯)
દ્વન્દ સમાસ તેનાં જુદાં જુદાં પદોને અનુસરતા સમુદાય છે. તેના પદોનાં લિંગ અને સંખ્યા સમુદાયનાં લિંગ અને સંખ્યાને નક્કી કરે છે. સરખાવો હેલા રાજ : મેઢાનામા તમંગથોરાબuપૂતો સમુદેવો ઝિલ અનુવર્તત 1 જૂથમ્ (રાળું), વનસ્ (વન) વગેરે સમૂહશબ્દમાં અવયવોનો બોધ થતો નથી. આવાં પદોમાં લિંગ અને સંખ્યા અવયવો પ્રમાણે નહિ પરંતુ સમુદાય પ્રમાણે નક્કી કરવામાં આવે છે
एकश्च द्वयात्मकोऽर्थोऽसौ भेदाभेदसमन्वितः ।
यौ भेदावाश्रितस्तत्स्थे लिङ्गसंख्ये प्रपद्यते ।।२१०॥ ભેદ અને અભેદ એવા બે પ્રકારના સ્વભાવવાળો આ એક (દ્વન્દરૂ૫) અર્થ છે. અવયના આશ્રયે રહેલે તે તેમનાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે. (૨૦)
અવયવો રૂપે સમજાતો ધરૂપ સમુદાય ભેદવાળે છે અને તે એક જ અર્થ દર્શાવતો હોવાથી અભિન છે. આમ ધન્વરૂપ અથ ભેદ અને અભેદને આધારે રહે છે.
यथा स्वशब्दाभिहिते चैत्रार्थे न प्रयुज्यते ।
चैत्रशब्दो बहुव्रीहावप्रयोगस्तथा भवेत् ॥२११॥ પિતાને અર્થ દર્શાવવા માટે પ્રયોજવામાં આવેલ ચૈત્ર શબ્દ જેમ ફરીવાર પ્રજા નથી, તેમ બહુત્રાહિ (સમાસ)માં તે ચૈત્ર વગેરેનો પ્રયોગ થતો નથી. (૨૧૧)
નમ્ સમાસ, બહુવહિ, ધન્ડ, યર્થ અને પ્રકા એટલા વિષયોને ઉલેખ તિ સમુદેશની કારિકા ૧૫માં થયો છે. જેમાં ચર્ચવાના મુદ્દા ઓછા છે એવા પ્રકને વિશે શરૂઆતમાં ચર્ચા પ્રાપ્ત થાય છે. આમ પ્રતિમ ક્રમથી આ વિષયોને ચર્ચવાનો ઉપક્રમ ભતૃહરિએ સ્વીકાર્યો છે, પ્રકર્ષ, સ્ત્રયર્થ અને દ્વન્દ સમાસની ચર્ચા પૂરી થયા પછી હવે બહુવતિ સમાસના સંદર્ભમાં બહુવતિમાં લિંગ અને સંખ્યાના અતિદેશના ઉપયોગને ક્રમપૂર્વક વિચારવામાં આવે છે.
અથપદના અર્થમાં બહુવ્રીહિ સમાસ પ્રયોજાય છે. પંતજલિ જણાવે છે કે આ બહુવહિ પદ અવ્યયપદના અર્થને બંધ કરાવતું હોવાથી, જેમ દ્વન્દ સમાસમાં ૨ (અને)નો પ્રયોગ કરવામાં આવે છે તેમ તે અન્ય પદને પ્રાણ કરવામાં આવતો નથી. વિત્રા ભાવ: ર સ (જેની ગાયો કાબરચિતરી છે) તે ચિત્રપુર છે. આ વિત્ર" શબ્દ પછી તેવત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org