________________
ત્રીજુ કાંઇ
૫૪૩ શબ્દનો પ્રયોગ થતો નથી, કારણ કે બહુત્રીહિ પદથી જયારે અર્થનું અભિધાન થયું હોય ત્યારે બીજા પદનો પ્રયોગ અર્થાત અનુપ્રેગ થતો નથી (વાર્થીfમધાડનુયોmગુઘત્તિ સમિતિáત્ L (નેમચાવી છે. પા. સૂ. ૨.૨.૨૯ ઉપરનું વાર્તિક ૪) આ વિધાનને વિરોધ કરતાં જણાવવામાં આવ્યું છે કે જે અર્થનું અભિધાન થાય છે તે સામાન્ય અર્થનું અભિધાન થાય છે અને સામાન્ય અર્થના અભિધાનથી વિશેષ અર્થનું અભિધાન થતું नथी.) न वानभिहितत्त्वात् सामान्याभिधाने हि विशेषानभिधानम् ।)
यथा गौरिति शुक्लादेरभिधान न विद्यते ।
एवं यस्याभिसंबन्धो गोभिस्तावत् प्रतीयते ॥२१२॥ જેમ નૌઃ (ગાય) શબ્દથી સફેદ વગેરે (ગુણવાળી ગાય)નું અભિધાન થતું નથી, તેમ (ચિત્રકુ વગેરે બહુવીહિ સમાસમાં) “જેને ગા સાથે (માલિક તરીકે) સંબંધ છે તેટલાનું જ અભિધાન થાય છે. (૧૨)
બહુત્રીહિ સમાસ સંબંધી સામાન્યને બોધ કરાવે છે, તેથી તેમાંથી વિશેપનું જ્ઞાન થતું નથી. એકલો : શબ્દ ગાયને વિશેષ બોધ કરાવતા નથી તેથી શ્રદળ: (:), સુવ8: (.) એવા શબ્દો વપરાય છે. તે પ્રમાણે વિન્ના નાય: યા : ચિત્રગુ: | સામાન્યનો બંધ કરાવે છે. વિશેષનો બોધ કરાવવા માટે ચૈત્ર: અથવા મેત્ર એવા શબ્દ વપરાય છે.
संबन्धी नियतो रूढ श्चित्राणां न च विद्यते ।
गवां यथा वज्रपाणिस्त्र्यक्षो वापि व्यवस्थितः ॥२१३॥ જેમ વઝપાળિ: (ઈન્દ્ર) અથવા ચા (શિવ) શબ્દો ચોક્કસ વ્યક્તિ માટે નિયત છે તેમ કાબરચિતરી ગાયો માટે તેના માલિક તરીકે ચકકસ વ્યક્તિ જાણતી નથી. (૨૧૩)
વધ્વં વાળ ચહ્ય ૩: વઝાનિ: છે (જેના હાથમાં વજી છે તે) અથવા રિળ અક્ષrળ ચય શક્ષI (જેને ત્રણ નેત્રો છે તે) સમાસશબે ફુડ અને શિવ માટે જાણીતા છે તેમ ત્રિા જાવઃ યહ્ય : વિત્ર: . એવા સમાસથી સમજાત ગાયનો ચેકસ માલિક જાણતો નથી.
રાદાત્તરવાહૂ વાઘેનુ વિશેષા ચા િશ્રતઃ |
वृत्तिशब्दोऽन्य एवायं सामान्यस्याभिधायकः ॥२१४॥ વાકયોમાં જુદી જુદી શબ્દ(રચના) હેવાને કારણે વિશેષે પ્રાપ્ત થાય છે છતાં સામાન્યનું અભિધાન કરનારે સમાસ જુદી જ શબ્દરચના છે. (૨૧૪)
સ્વરૂપ અને અર્થની દષ્ટિએ વાક્ય અને સમાસ, ભિન્ન છે. વાક્યમાં વિશેષનું અભિધાન થઈ શકે છે, સમાસમાં માત્ર સામાન્યનુ જ અભિધાન થાય છે. તેથી બહુવ્રીહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org