SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ વાકય૨તીય સમાસમાં અનુપ્રયોગ જરૂર છે. મનેaમન્યપાથે | (૨.૨, ૨૯) ઉપરના ભાગમાં સમાસ અને વાકયમાં સામાન્ય અને વિશેષના અભિધાન અને નીચે પ્રમાણે ઉલ્લેખ છે. મસિદ્ધ यदा सामान्ये वृत्तिः । यदा तु विशेषे वृत्तिः तदा न सिध्यति । चित्रा गावो अस्य देवदत्तस्य । नेद' युगपद् भवति वाक्य च समासश्च । यदा वाक्यं न तदा समासः, यदा समासः सामान्ये तदा વૃત્તિ: | તન્નાવશ્ય વિશેષાધિના વિશેષsggયોગ્યઃ વિત્ર : વેવદત્ત શુતિ | अगोरचित्रगोश्चैव रूपभेदान्निवर्तकः । न चित्रगुर्विशेषाणां रूपाभेदातु वाचकः ॥२१५॥ જિત્રા (સમાસ) તેના સ્વરૂપભેદને કારણે અT: (જેને ગા નથી તે)ની અને અત્રિકુ (જેની ગાયો કાબરચીતરી નથી)ની નિવૃત્તિ કરે છે, પરંતુ સ્વરૂપમાં અભેદ હોવાથી (કાબરચીતરી ગાશે જેમની છે તેવા વ્યક્તિ)વિશેષોને વાચક બનતે નથી. (૨૧૫) - જે વિત્રા એ બહુવતિ સમાસ વિશેષ વિનાના સામાન્યને બંધ કરાવવો હેય તે તેને અંગેના વિધાનોની શી જરૂર છે, એવા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે તે ચિત્ર" શબ્દ સર્વથા સામાન્ય શબદ નથી, પરંતુ અન્યની વ્યાવૃત્તિ કરનારા બીજા અર્થાત્ ઃ અને ત્રિપુ: જેવા શબ્દોને નિવક છે. આ તેનો વિશેષ છે અને તેથી તે પ્રગાહ છે. यथा चित्रगुरित्येतत्प्रयुक्ते न प्रयुज्यते । एवं यदि स्यात् सामान्यं तस्य न स्यात् प्रतिश्रुतिः ॥२१६।। જેમ ચિત્ર શબ્દને પ્રગ કરવામાં આવતાં તેના અર્થને બીજે શબ્દ) પ્રજાતો નથી, તેમ જે (અર્થરૂપ) સામાન્ય પણ તેના જેવું હોય તો તેના વાચક બીજા કેઈ શબ્દનું પણ શ્રવણ થશે નહિ. (૨૧૬) અને ચપટ્ટાથે . (૨.૨.૨૪) સૂત્ર ઉપરના વાર્તિક માં જણાવવામાં આવ્યું છે કે ત્રિપુ: જે અન્ય પદાર્થને બંધ કરાવતે બહુવ્રીહિ શબ્દ સામાન્યનું અભિધાન કરે છે. વિશેષનું અર્થાત્ ચિત્રગુ: કોણ? દેવદત્ત –અભિધાન કરતો નથી તેથી વિશેષ અનુપ્રયોગ કરવો જોઈએ. આ બાબતની વિશેષ ચર્ચા કરતાં મહાભાષ્યકાર જણાવે છે કે બત્રીહિ સમાસ સામાન્યરૂ૫ અન્યપદાર્થને બંધ કરાવતું હોય તે તેવા સામાન્ય શબ્દને પ્રવેગ પણ શા માટે કરો ? જેમકે ત્રિપુ: : ! એમ પૂછવામાં આવતાં વિત્રશુ: તત્ ! f=": વિષિત | ત્રિપુ: સમ ! એવા ઉત્તરો આવશે. આ શબ્દોને વિશેષ કેવી રીતે કહેવાશે? આના જવાબમાં એમ કરી શકાય કે સામાન્ય પણ વિશેષ જેવું છે. ચિત્રપુ: એમ સામાન્ય અર્થનું અબિધાન થતાં વિત્ર]: સન | કે વિay: વિશ્વE I એવા વિશેષ અર્થનો બંધ થશે. આવી સ્થિતિમાં વિશેષને અનુપ્રયોગ થવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy