SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ ૪૧ શક્તિ નિયત ડેાય છે. સવિધાનને અથ દર્શાવવાનું સામર્થ્ય ધરાવનારા ચન્, વણ્ વગેરે ધાતુઓ સ્વરિત સ્વરથી દર્શાવાયા છે. દુર્ (સામ તૈયાર કરવા), ગ્ (કરવુ) વગેરે ધાતુએમાં ક્યંજન ર્ છે. ધાતુએની વિશિષ્ટ અ દર્શાવવાની શક્તિ માટે તે તે ધાતુ માટે ધાતુપાઠના રચયિતાઓએ ચોક્કસ ચિહ્નો યેાજ્યાં છે. अनुबन्धश्च सिद्धेऽर्थे स्मृत्यर्थमनुषज्यते । तुल्यार्थेष्वपि चावश्यं न सर्वेष्वेकधर्मता ॥ १२॥ (ધાતુને) અર્થ : જાણીતા હાય ત્યારે અનુબન્ધ, સ્મરણશક્તિ(ની મદદ) માટે ચેાજવામાં આવે છે. એક સરખા અર્થવાળા ધાતુઆમાં પણ બધામાં એકસરખા ધર્મો સમજાતા નથી. (૧૨) કારિકા ૧૧ માં જાવવામાં આવ્યુ` કે સવિધાનના અ' દર્શાવનારા કેટલાક ધાતુઓ જેવા કે ચત્, ૧૨ વગેરેને ધાતુપપ્તમાં સ્વરિત સ્વરથી મને ખ્ઈથી દર્શાવવામાં માન્યા છે. તેા પછી સ્વરિત સ્વર અને મિત્ વગેરેના વિધાનના સૂત્ર (૧-૩,૭૨)નું ભાષ્યકારે શા માટે ખંડન કર્યું છે, તેને, આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યા છે. લગભગ બધા ધાતુઓ ક્રિયાને અથ દર્શાવે છે, છતાં જુદી જુદી શબ્દશક્તિએને કારણે ધાતુઓના અથમાં ફેરફાર સમજાય છે, જેમ કે ચા અને નૌ ધાતુઓના અથ પહેાંચાડવું (કાવળ) ધાતુપાઠમાં જાણીતા છે: પરંતુ ત્યા તે પહાંચવુ અને નૌ તા પહેાંચાડવું મ થાય છે. નૌક્ માં ગ્ અનુબન્ધ પહોંચવાની ક્રિયા માટે સંવિધાનનેા વાચક છે. સામાન્ય માણુસે વ્યવહારગત વપરાશ ઉપરથી શબ્દોના સૂક્ષ્મ અર્થી સમજી શકતા નથ, આવા માણસેાની સ્મૃતિને મદદ કરવા માટે અનુબન્ધા વગેરેને યાજવામાં આવે છે. હેલારાજ જણાવે છે કે વ્યવહારપ્રયાગને બરાબર સમજનારા માટે અતુબન્ધ વગેરેની જરૂર નથી (તથા ૨ પ્રયોગदर्शिनां प्रति स्वरितमिद्ग्रहणं शक्यमकतुमिति प्रत्याख्यातमेतद्भाष्यम् । दृशीक्ष्योः सदृशेऽप्यर्थे नाभेदः प्रतिपूर्वयोः । ण्यर्थीपादयिनस्तस्मान्न तुल्यार्थाः पचादिभिः ॥१३॥ દશ્ (જોવું) અને કૢ (જોવુ) ધાતુઓના અર્થ સરખા હેાવા છતાં ત ઉપસગ સાથે તેમના અર્ધાં સરખા સમજાતા નથી, પ્રેરકના અથ દર્શાવનારા ધાતુઆના અને વર્ષે વગેરે (સંવિધાનના અથ દર્શાવનારા) ધાતુઓના અર્થી એકસરખા નથી. (૧૩) Jain Education International રજૂ સાથે પ્રતિ જોડાતાં પ્રતિપત્તિ ને અ તે જુએ છે' થાય છે પર ંતુ પ્રતીક્ષñનો અથ ‘તે રાહ જુએ છે', થાય છે. એ જ પ્રમાણે રહ્યુ અને એઁ ધાતુઓના અર્થ સરખા હાયા છતાં તક્ષતિ અને તિા ંતે ના અર્ધા સરખા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy