________________
વાકય૫રીય
कञभिप्रायता सूत्रे क्रियाभेदोपलक्षणम् ।
तथाभूता क्रिया या हि तत्कर्ता फलभाग्यतः ॥९।। (પાણિનિ) સૂત્ર રિતિઃ #áમિક ક્રિયા છે (૧.૩.૭૨)માં કર્તુગામી ક્રિયાફળને ઉલ્લેખ સંવિધાન રૂપ વિશિષ્ટ ક્રિયાને નિશ કરે છે, કારણ કે તેવા પ્રકારની (જ્વગામી કિયાફળવાળી) જે ક્રિયા છે તેના કર્તાને ફળની પ્રાપ્તિ થાય છે. (૯)
પ. મૂ. ૧-૩-૭૨ વરિતfઅત: મિત્ર ચાર જણાવે છે કે સ્વરિત સ્વરવાળા અને ન્ જેમાં ડૂત છે એવા ધાતુ માટે, ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થતું હોય તો, આત્મપદ વપરાય છે. આ સૂત્ર વડે સંવિધાનવિશિષ્ટ ક્રિયાને નિર્દેશ કરવામાં આવ્યો છે. આવી ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થાય છે. યજ્ઞ કરનાર યાજક યજ્ઞ વગેરે માટે રેગ્ય તૈયારીઓ કર્યા વિના ત્યાગનું ફળ સ્વપ્રાપ્તિ વગેરેને મેળવી શકતો નથી. તેથી ક્રિયાના કતના સંદર્ભમાં આત્મને પદને પ્રવેગ યનતે મેગ્ય બને છે.
यथोपलक्ष्यते कालस्तारकादर्शनादिभिः ।
तथा फलविशेषेण क्रियाभेदो निदर्श्यते ॥१०॥ તારાઓનાં દર્શન વગેરેથી જેમ (ચેકસ) સમયને નિર્દેશ થાય છે તેમ (ક્રિયાના ચોક્કસ પ્રકારના ફળ વડે વિશિષ્ટ ક્રિયાને નિર્દેશ થાય છે. (૧૦)
નક્ષત્ર દૌં વાવં વિકૃત (તારાઓ જોઈને મૌન તોડવું) પ્રોગમાં નક્ષત્રદર્શન મોનલ્યાણ માટેના સમયનો નિર્દેશ કરે છે. આકાશમાં જે વાદળ હોય તો વાલુકાયંત્ર વગેરે વડે પણ સમય જાણી શકાય. કર્તા ચક્કસ ફળ માટે સંવિધાન કરતો હોય તે આત્મપદનો પ્રયોગ થાય છે, ભલે પછી કર્તા નિષ્કામ ભાવે કર્મ કરતો હોય. યજ્ઞનું ફળ રાજાને પ્રાપ્ત થવાનું હોવા છતાં, પવિત્રઃ ચનતે . એવો આત્મપદને પ્રયોગ થશે. રાજસચિવ યજ્ઞની સામગ્રી એકઠી કરે છે, બ્રાહ્મણોને બોલાવે છે, વગેરે કાર્યો કરે છે ઢંકામાં ક્રિાફળની પ્રાપ્તિ કર્તા વધી છે કે નહિ, પરંતુ સંવિધાનના અર્થમાં આભને. પદ પ્રાપ્ત થાય છે.
क्रियाविशेषवचने सामर्थ्य परुध्यते ।
केषाञ्चिदन्ये तु कृताः स्वरितेतो जितस्तथा ।।११।। કેટલાક ધાતુઓની (સંવિધાનરૂપ) વિશિષ્ટ ક્રિયાનો અથ દર્શાવવા માટેની શક્તિ નષ્ટ થઈ હોય છે. બીજા કેટલાક (ધાતુઓ) સ્વરિત સ્વરથી અને આકાર અનુબન્ધથી દર્શાવાયા છે. (૧૧)
ચા વગેરે ધાતુઓ કર્તાને પ્રાપ્ત થનારા ક્રિયાળ અંગેની તૈયારીને અથું દર્શાવવા માટેનું પિતાનું સામર્થ્ય ગુમાવી બેઠા હોય છે, કારણ કે ચોક્કસ અર્થ દર્શાવવાની શબ્દોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org