________________
૪ ગુર
વાકય પદય
उम्भ्यर्थे वर्तमानस्य करोतेभिन्नधर्मणः ।
oથર્વોપરિતા તરમાન્નિયતા: શરાયઃ ૨૪ કમ (ઉન્મ ભરવું)ના અર્થમાં જણાવાતા, જુદા ધમવાળા # (કરવું) ધાતુની પ્રેરકનો અર્થ દર્શાવવાની શક્તિ સમજાય છે, તેથી શબ્દની (અર્થ) શક્તિઓ નિશ્ચિત હોય છે. (૧૪)
કમ્ (કમ્, ભરવું ૬૧) ના આમન્ત રૂ૫ રટુમાશ્વઝાર માંને ૩૫ (૩) ધાતુ વિશિષ્ટ ક્રિયા દર્શાવે છે. શ્ર ધાતુ ક્રિયા સામાન્ય દર્શાવે છે. સામાન્ય અને વિશેષને લગભગ સમાન સમજીએ તો સાથેને ૐ ધાતુ સંવિધાન અર્થાત્ ક્રિયાવિશેષ દર્શાવશે. આ સંવિધાનમાં બન્ અથત પ્રેરક અર્થ સમાયેલો છે, તેથી ઉમ્ સાથેના અને જુદા અર્થ ના અર્થાત્ ક્રિયા સામાન્યના વાયક ધાતુમાં પ્રેરકનો બર્થ દર્શાવવાની શક્તિ છે. એમ સમજવું. આમ શબ્દો ની ચોક્કસ અર્થો દર્શાવવાની શક્તિ નિયત હોય છે, છતાં તે અર્થને વાક્ય બનાવવા માટેની અન્યની મદદની અપેક્ષા રહે છે. સંવિધાનનો અર્થ દર્શાવનારા ૪ ધાતુને ધાતુ પાઠમાં શ્રદ્ અર્થાત્ ાિર સમજવામાં આવ્યો છે.
तथा ह्यनुप्रयोगस्य करोतेरात्मनेपदे ।
पूर्ववग्रहणं प्राप्ते स्वरित समुपस्थितम् ॥१५॥ (જેમ કે કમ્ પછી આવનારા) ધાતુના સહાયક ક્રિયારૂપ પછી આત્માને પદ પ્રાપ્ત થવાનું હોય ત્યારે પૂર્વવતન | સૂત્ર પ્રમાણે સ્વરિત સ્વર અને પૂર્વવત્ત શબ્દ વાપરવામાં આવે છે. (૧૫)
સન્માષwાર એવા આત્મને પદ વિનાના ક્રિયારૂપમાં # ધાતુ સંવિધાનનો અપે કેવી રીતે દર્શાવો એ છે શંકાના જવાબમાં ભાવકારે શાસ્ત્રવત ગgવયનW I (૧ ૩.૩) સૂત્ર ઉપર કરેલી ચર્ચાને આ કારિકામાં અવતારવામાં આવી છે.
૩માવાર ક્રિયારૂપમાં સંવિધાનને અર્થ દર્શાવતા અનુપ્રયોગ વાર, હરિસંતિઃ wવા ાિછે . (૧.૩ ૭૨) સૂરનિયમ પ્રમાણે આમને પદમાં હોવો જોઈએ. પરંતુ પૂર્વવરણ: . (૧.૩.૬૨) મૂત્રનિયમ પ્રમાણે અનુપ્રયોગ એવા વાર મને જ ધાતુ પહેલાં પરૌપદમાં હતા, તે આમન્તરૂપ સાથે પણ પરમૈપડી રહેશે, ભલે પછી ક્રિયાનું ફળ કર્તાને પ્રાપ્ત થતું હોય.
एकत्वेऽपि क्रियाख्याते साधनाश्रयसंख्यया ।
भिद्यते न तु लिङ्गाख्यो भेदस्तत्र तदाश्रितः ॥१६।। ક્રિયાપદમાં ક્રિયાનું એકત્વ હોવા છતાં કિયા (કતું, કમરૂપી) સાધનમાં રહેલી સંખ્યાને કારણે જુદી સમજાય છે, પરંતુ તે (સાધન)માં રહેલે લિંગભેદ જણાવ શક્ય નથી. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org