SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ફર્ વાપીય આવે તેમ માત્ર શૌયનું અભિધાન કરનારા સિદ્ શબ્દ સાથે ચૈત્ર શબ્દને સંબ`ધ જોડવામાં આવતાં ચૈત્રસ્ય સિંદ્ । એવી ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થશે.(૪૯૩) બીજી રીતે પ્રાપ્ત થતી મુશ્કેલીએ ક્રારિકામાં જણાવવામાં આવી છે. ब्राह्मणायेत्र दातव्यं वैश्यायेत्येवमादिषु । संप्रदानादियोगश्च क्रियामात्रे न कल्पते ॥४९४॥ બ્રાહ્મણની જેમ વૈશ્યને દાન આપવુ વગેરે પ્રયાગેામાં જો બ્રાહ્મણુ શબ્દ માત્ર અધ્યયન ક્રિયાના વાચક હોય તેા માત્ર ક્રિયાના અર્થમાં સંપ્રદાન વગેરે (વિભકિત) સાથે સંબંધ જોડી શકાશે નહિ. (૪૯૪) क्रियामात्राभिधायित्वादव्ययेषु वतेन च । पाठः कदाचित्कर्तव्यस्तुल्यौ पक्षावुभौ यतः || ४९५॥ (ઉપમાન શબ્દ) માત્ર ક્રિયાનુ· અભિધાન કરતા હાવાથી વૃત્તિ પ્રત્યય જેમને અંતે છે તેવા તેમના (સ્વાદ ગણુના) અબ્યા સાથે પાઠ કદાપિ કરવા જોઈએ નહિ, કારણ કે (આ અંગે) અન્ને પક્ષે સરખા છે. (૪૯૫) અ પ્રત્યયાથ' વિશેષણ પક્ષના અનુસધાનમાં ભાષ્યકાર જણાવે છે કે અવ્યો! સાથે વૃત્તિ પ્રત્યયાન્ત ઉપમાનશબ્દોને પાઠ કરવા જોઈએ નહિં, કારણ કે જ્યારે તે ક્રિયાને દર્શાવે ત્યારે લિંગ અને સંખ્યા સાથે તેમના સંબધ થશે નહિ. પ્રકૃત્ય વિશેષણ પક્ષમાં પણ ઉપમાનશબ્દો માત્ર ક્રિયા દર્શાવે છે. ક્રિયા અસત્ત્વવાચી હાવાથી આ પક્ષમાં પણ વૃત્તિ પ્રયયાતના લિંગ અને સંખ્યા સાથે સ ંબધ થશે નહિ. બન્ને પક્ષેામાં પ્રત્યયને અય ક્રિયા થશે તેથી બન્ને પક્ષેા આ બાબતમાં સરખા છે. પરંતુ વૃત્તિ પ્રત્યયાતને અ ક્રિયા નહિ પરંતુ ક્રિયાવાન સમજવામાં આવે તા તે દ્રવ્યવાચી હાવાથી લિંગ અને સંખ્યા સાથે તેના સંબધ થઈ શકશે. जहाति जातिं द्रव्यं वा तस्मान्नावयवे स्थितः । क्रियायास्तु श्रुतिर्यस्मात् तद्वत्यर्थे ऽवतिष्ठते ॥ ४९६ ॥ તેથી અન્યયના અર્થમાં રહેલે શબ્દ, જાતિ કે દ્રવ્યના અને। ત્યાગ કરતા નથી. યિા શબ્દને ઉલ્લેખ થયેા હેાવાથી ક્રિયાવાનના અર્થમાં તે સમજવામાં આવે છે. (૪૯૬) Jain Education International अक्रियाणां निवृत्त्यर्था यतश्चात्र क्रियाश्रुतिः । क्रियोपलक्षिते तस्मात् क्रियाशब्दः प्रतीयते ॥ ४९७ || શિયા શબ્દને (સૂત્રમાં) ઉલ્લેખ અક્રિયાઓની નિવૃત્તિ માટે થયે હેાવાથી ઝિયા શબ્દને ક્રિયા સાથે રહેલે એ અર્થમાં સમજવામાં આવે છે. (૪૯૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy