________________
ત્રીજુ કાંડ
पटावयववृत्तास्तु यद। तत्र पटादयः ।
તા સૈાવિવરોષ જ્ઞાતિવમુખ્યત્વે ૪૮૮ાા .
જ્યારે પદ (વસ્ત્ર) વગેરે શબ્દ તેના એક ટુકડા માટે વપરાયા હોય ત્યારે તેઓ “તેલ વગેરેની જેમ જાતિના વાચક બને છે. (૪૮૮)
निवृत्त्यर्था श्रुतिर्येषां भेदस्तेष्वनपेक्षितः ।
प्रदेशे समुदाये वा गुणोऽन्येषां निवर्तकः ॥४८९॥ જે શબ્દો તેમના અર્થો સિવાયના બીજા અર્થોની નિવૃત્તિ માટે ઉલ્લેખાયા હોય છે, તેમને અંગે સમુદાય કે અવયવ એવા ભેદની અપેક્ષા હોતી નથી. (ચક્કસ) ગુણ (દર્શાવતે) શબ્દ બીજા (અર્થો)ની નિવૃત્તિ કરશે. (૪૮૯)
ब्राह्मणाध्ययने तत्र वर्तते ब्राह्मणश्रुतिः ।
सादृश्यं तत्र दृष्ट हि क्षत्रियाध्ययनादिभिः ॥४९०॥ બ્રાહ્મણ શબ્દ બ્રાહ્મણના અધ્યયન (રૂપી અવયવ)ના અર્થમાં પ્રાપ્ત થાય છે. ત્યાં ક્ષત્રિયના અધ્યયન સાથે સદશ્ય સમજવામાં આવે છે. (૪૯૦)
ब्राह्मणाध्ययने वृत्तिर्यदि स्याद् ब्राह्मणश्रुतेः ।
वक्तव्य केन धर्मेण तुल्यत्वं क्रिययोरिति ॥४९१॥ જે બ્રાહ્મણ શબ્દ (માત્ર) બ્રાહ્મણના અધ્યયનનો જ ઉલ્લેખ કરતો હોય તો કયા બે ધર્મને કારણે બને ક્રિયાઓ વચ્ચે સરખાપણું છે, તે જણાવવું પડશે.(૪૧) ઉપરની કારિકામાંના વિચાર સામે શંકા રજૂ કરવામાં આવે છે.
अध्येतरि यदा वृत्तिरुच्यते ब्राह्मणश्रुतेः ।।
निमित्तत्व तदोपैति क्रियैवाध्येतरि स्थिता ॥४९२।। બ્રાહ્મણ શબ્દ જે અધ્યયન કરનારનો ઉલ્લેખ કરતે હોય તે અધ્યયન કરનારમાં પ્રાપ્ત થનારી (અધ્યયન) ક્રિયા સરખામણીના નિમિત્ત રૂપે પ્રાપ્ત થશે. (૪૯૨) ઉત્તર રૂપે સર્વસંમત મત રજૂ કરવામાં આવે છે.
सिंहशब्देन संबन्धे शौर्यमात्राभिधायिना ।
चैत्रात् षष्ठी प्रसज्येत योगे शौर्यादिभिर्यथा ॥४९३॥ ત્રાસ શૌર્ચન એમ ચૈત્રને શૌર્ય સાથે સંબંધ થતાં જેમ ષષ્ઠી સમજવામાં વા-૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org