________________
૪૦
વાકયપરાય
यदुपव्यञ्जनं जातेः सहचारि च कर्मसु । तत्र वा रूढसम्बन्ध यत् प्रायेणोपलक्षितम् ॥४८२॥ समुदायः प्रदेशो वेत्येव तस्मिन्ननाश्रिते ।
अर्थात्मन्यविशेषेण वर्तन्ते ब्राह्मणादयः ॥४८३॥ બ્રાહ્મણ વગેરે શબ્દ, જાતિની અભિવ્યક્તિ કરનારા, ઉપનયન વગેરે ચક્કસ કાર્યો સાથે અવિભાજ્યપણે જોડાયેલા, અથવા તે જાતિમાં રૂઢ થયેલા સંબંધવાળા અને લગભગ તેવા જ જાહેર થયેલા, અને સમુદાય કે અવયવ કઈ એકને પણ આશ્રય નહિ કરનારા અનું, સામાન્યપણે અભિધાન કરે છે. (૪૮૨-૮૩)
यश्च तुल्यश्रुतिहष्टः समुदाये व्यवस्थितः ।
तेनोपचरितैकत्व प्रदेशेऽप्युपलभ्यते ॥४८४॥ સમુદાયના અર્થમાં દઢ થયેલ જે બ્રાહ્મણ શબ્દ અવયવને અર્થ દર્શાવનારા સાથે) સમાન રૂપવાળ દેખાય છે, તેના ઉપર સાદર્યાના આરોપને કારણે અવયવના અર્થમાં પણ તે પ્રાપ્ત થાય છે. (૪૮૪)
संस्कारादुपघाताद् वा वृत्तोऽक्तपरिमाणके ।
तेलादौ जातिशब्दोऽत्र सामर्थ्यादवसीयते ॥४८५।। અહીં ઉકાળવાથી કે કુતરાં વગેરે વડે) બગાડવાથી ચોકકસ વજન સાથે સંબંધ વાળા તેલના અર્થમાં, તે જાતિ શબ્દને સામર્થ્યને કારણે સમજવામાં આવી છે. (૪૮૫)
न जातिगुणशब्देषु मूर्ति भेदो विवक्षितः ।
ते जातिगुणसम्बन्धभेदमात्रनिबन्धनाः ॥४८६।। નતિ શબ્દો અને ગુણ શબ્દોમાં પદાર્થના પરિમાણુના ભેદની અપેક્ષા રાખ. વામાં આવતી નથી. જાતિ અથવા ગુણ સાથેના તેમના સંબંધને કારણે પ્રાપ્ત થતા મતભેદ ઉપર તે આધાર રાખે છે. (૪૮ ૬)
कृष्णादिव्यपदेशश्च सर्वावयववृत्तिभिः ।
गुणैस्तेऽप्येकदेशस्थाः पटादीनां विशेषकाः ॥४८७॥ (કૃષ્ણ) ગુણો બધા અવયવોમાં જ્યારે વ્યાત બને છે ત્યારે તેમને માટે SUા વગેરે શબ્દ વપરાય છે. પદાર્થના એક ભાગમાં રહ્યા હોય તે પણ તે વસ્ત્ર વગેરેના રંગની વિશેષતા દર્શાવતા હોય છે. (૪૮૭)
અહી સુવ, કૃeળ વગેરે ઉદાહરણને સમજાવવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org