________________
ત્રીજું કાંડ
होतव्यादिषु यस्माच्च क्रियान्या ब्राह्मणादिवत् ।
अपेक्षणीया शुद्धेऽर्थे तस्माद् वृत्तिर्न कस्यचित् ॥४९८॥ “બ્રાહ્મણની જેમ પ્રયોગમાં જુદી (અધ્યયનરૂ૫) ક્રિયા અપેક્ષિત છે તેમ તવ (વગેરે)માં પણ છે. તેથી શુદ્ધ (ક્રિયા)રૂપ અર્થને આમાંને કઈ શબ્દ દર્શાવતું નથી. (૪૯૮)
જેમ, બ્રાહ્મણની જેમ' ને અથ બ્રાહ્મણના અધ્યયનની જેમ' એવો સમજવામાં આવે છે, તેમ દૃોતવ્ય માં પણ માત્ર હેમ કટ્વા રૂપી શુદ્ધ ક્રિયા નહિ પરંતુ હેમવાના પદાથ રૂપી દ્રવ્યને ઉપમાન વાચક સાધારણ ધર્મ સમજવામાં આવે છે.
सर्व वाप्येकदेशो वा यस्मिन्नाश्रीयते क्वचित् । _ विशेषवृति तं सर्वमाहुभे दे व्यवस्थितम् ॥४९९॥
જ્યાં કેઈ શબ્દ(પ્રગ)નું સમુદાયના કે અવયવના અર્થમાં અભિધાન થાય છે ત્યાં તે સમુદાયને ભેદને આધારે, વિશેષ તરીકે સમજવામાં આવે છે.
શબ્દ, સમુદાયને વાચક હોય કે અવયવને વાચક હોય, તેને હમેશાં વિશેષનો અર્થ દર્શાવાતે સમજવામાં આવે છે. શબ્દ જ્યારે અવયવનો અર્થ દર્શાવતો હોય ત્યારે બીજા અવયવોની તે નિવૃત્તિ કરે છે. તેથી તે વિશેષ વાચક બને છે. જ્યારે તે સમુદાયનો અર્થ દર્શાવતો હોય ત્યારે સમુદાયના બધા અવયવને તે દર્શાવતો નથી. તેથી પણ તે વિશેષ દર્શાવે છે એમ સમજી શકાય.
समुच्चयो विकल्पो वा प्रकाराः सर्व एव वा ।
विशेषा इति वर्ण्यन्ते सामान्यं वाविकल्पितम् ॥५००॥ શબ્દો સમુચ્ચય કે વિકલ્પ કે બધા અવયવો દર્શાવે પરંતુ, તેમને બધાને તેમજ, વિકલ્પ વિનાના સામાન્યને પણ વિશેષ તરીકે સમજવામાં આવે છે. (૫૦૦)
न हि ब्राह्मण इत्यत्र भेदः कश्चिदुपाश्रितः ।
अपाकृतो वा तेनाय समुदाये व्यवस्थितः ॥५०१।। ત્રણ શબ્દમાં કઈ અવયવને અર્થ) સ્વીકાર નથી કે દૂર કરવામાં આવ્યું નથી, તેથી તે સમુદાય રૂપે દઢ બને છે. (૫૦૧).
રાઉના પાઠ મશ્રિત: (જે કદાચ છાપભૂલ પણ હોઈ શકે) ને બદલે હવાશ્રિતઃ પાઠ લેવો જોઈએ કારણ કે લારાજ જણાવે છે કે ન વાત્ર શ્ચિીસોડવશ્વ નિવારિતો વિરોષ ફતિ ' સમાયવરનY | આ કારિકામાં અર્થના સંદર્ભની દષ્ટિએ યુવાશ્રિતઃ પાઠ યોગ્ય છે. એ પ્રમાણે ઉપરને અનુવાદ સમજવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org