SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય क्रिया त्वाश्रीयते यस्मिन् स भेदोऽध्यवसीयते । तथान्यथा सर्वथा चेत्यप्रयोगे न विद्यते ॥५०२।। જે (ઉપમાન) માં ક્રિયાનો (સાધારણ ધમ રૂપે) આશ્રય કરવામાં આવે છે (ત્યાં) તે (ક્રિયારૂપ વિશેષને નિશ્ચય થાય છે. બીજા શબ્દોને પ્રવેશ કરવામાં ન આવે તે તે (વિશેષ), બીજે અથવા બધા (વિશેષ), ત્યાં પ્રાપ્ત થતા નથી. (૫૦૨) જ્યાં ઉપમાનમાં સાધારણ ધર્મ રૂપે ક્રિયાનો આશ્ચય કરવામાં આવે છે ત્યાં તે ક્રિયારૂપ ધર્મ સમુદાયના અર્થમાં સમજવામાં આવે છે. ગ્રાહ્મબેન તુ મીતે પ્રગમાં અધ્યયનક્રિયારૂપ સાધારણુધર્મ સમજવામાં આવતાં ગ્રાહ્મળ શબ્દને સમુદાયના એક વિશેષના અર્થાત અવયવના અર્થમાં સમજવામાં આવે છે. જે તુવં જેવા બીજા શબ્દો વાપરવામાં ન આવે તે તે ક્રિયારૂપ અભિમત અવયવ કે બીજો કોઈ અવયવ કે બીજા બધા અવય પ્રાપ્ત થશે નહિ. उपमाने क्रियावृत्तिमुपमेये क्रियाश्रुतिः । प्रत्याययन्ती भेदस्य करोतीव पदार्थताम् ।।५०३।। ઉપમેયના સંદર્ભમાં પ્રાપ્ત થતું ક્રિયાશબ્દ, ઉપમાનમાં (પણ) ક્રિયાને સંબંધ દર્શાવીને, (ક્રિયારૂપ) અવયવ ને પણ (ઉપમાન)શબદના અર્થ તરીકે જાણે કે જણાવે છે. (૫૦૩) व्यापारेणैव सादृश्ये व्यापारस्य विवक्षिते । क्रियावद् वचनाच्छब्दात् प्रत्ययः प्रतिपाद्यते ॥५०४॥ (એકની) ક્રિયાના જ્યારે (બીજાની) ક્રિયા સાથેના સદશ્યની વિવેક્ષા હોય ત્યારે ક્રિયાવિશિષ્ટ દ્રવ્યના વાચક શબ્દ સાથે (વરિ) પ્રત્યય જોડવામાં આવે છે. (૫૦૪). क्रियावतोऽपि सादृश्ये वक्तुमिष्टे क्रियावतो । अध्येता ब्राह्मण इव प्रत्ययो न निवर्तते ॥५०५।। અધ્યેતા શ્રીહાળ કુવા (અધ્યયન કરનાર બ્રાહ્મણ જેવો છે) પ્રાગની જેમ, જ્યારે (એક) ક્રિયાવાનનું (બીજા) ક્રિયાવાન સાથે સાદશ્ય જણાવવું ચોગ્ય અને છે ત્યારે (વત્તિ) પ્રત્યયની નિવૃત્તિ થતી નથી. (૫૦૫) ઉપમાન અને ઉપમેયમાં પ્રાપ્ત થતા ક્રિયારૂપ સદશ્યને આધારે ધ્રોળ વ શું ક્ષત્રિયઃ સચેતા | પ્રાગમાં વતિ પ્રત્યય યોગ્ય નથી છતાં તેની નિવૃત્તિ થતી નથી. હવે ગ્રાહ્યાવત શબ્દ સત્ત્વવાસી થયે તેથી લિંગ અને સંખ્યા સાથે તેનો સંબંધ થશે; તેથી સ્વરાદિગણમાં તેને મૂકવો પડશે. ઉપમાનશબ્દમાં ક્રિયાનું પ્રાધાન્ય હોવાથી લિંગ અને સંખ્યા તેને પ્રાપ્ત ન થાય તે પછી તને સ્વરાદિગણમાં મૂકવાનું પ્રયોજન અહીં દર્શાવવામાં આવ્યું છે. સ્વરાદિગણમાં પાઠ કરવાથી વતિનું અધ્યયત્વ સિદ્ધ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy