SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વાકષપદીય १. एको निमित्तं शब्दानाम् । यदधिष्ठाना यदुपाश्रया यदाधारा श्रुतयः प्रत्याय्यमर्थ प्रतिपद्यन्ते तस्य निमित्तत्वम् । अपरोऽथे। कारणव्यापारात्त प्रतिलब्धक्रियाविशेषः श्रोत्रानुपाती प्रकाशकभावेन नित्यं प्रत्याय्यपरतन्त्रोऽर्थेषु प्रयुज्यते । लब्धानुसंहारो निमित्तम्, उपजनितक्रमस्तु प्रत्यायक इत्येके ।-स्वोपज्ञवृत्ति अत्राने दर्शनम् । केचिन्मन्यन्ते । यो वाऽयमुच्चार्यते क्रमवानवरः कश्चिदन्य : शब्दात्मा बुद्धिस्थो विगाहते तस्मादर्थप्रतिपत्तिः । कुतः यथैवार्थान्तरनिबन्धनो नार्थान्तरं प्रत्याययति एवं स्वरूपनिबन्धनो नोत्सहते प्रत्याययितुम् । अन्ये मन्यन्ते। यथा वर्णेषु वर्णतुरीया भागा वर्णजाति व्यञ्जयन्ति एवं वाक्यान्तरेषु ये क्रम जन्मानः अयुगपत्कालास्ते तां पदस्थां वर्णजातिमभिव्यजयन्ति। एतच्चार्थस्वरूपं स्फोटोऽयमेव शब्दात्मा नित्यः। ये तु कमजन्मानः अयुगपत्काला व्यक्तयो ध्वन्यात्मानस्ते इति । अन्ये मन्यन्ते । द्विशक्तिः शब्दः आत्मप्रकाशने अर्थप्रकाशने च સમર્થ: –મામાઢીfવા. વાપીમાં ફેટ અંગેની ચર્ચા અને ઉલ્લેખને વિચારતાં તથા સ્વાવણમાં પ્રાપ્ત થતાં અને અન્ય મતોને ભાસ આપતાં વૈકલ્પિક વ્યાખ્યાનોનો અને મટ્ટામાઇલીપિન્નt માંનાં વચનોનો વિચાર કરતાં એવા નિકષ પર આવી શકાય કે ફેટ એટલે પ્રયત્નવિશેષને કારણે ઉચ્ચારણુસ્થાનો સાથે અભિપાત થતાં ઉચ્ચરિત થતું અક્રમ અને નિભંગ વણતત્ત્વ. આ સ્ફોટરૂ૫ વણતત્ત્વ શબ્દનું નિમિત્ત છે. aોપત્તિ આ મુદ્દાને સમજાવતાં જણાવે છે કે આ પ્લેટમાં અધિષ્ઠાન પામીને તથા આશ્રય અને આધાર પ્રાપ્ત કરીને ધ્વનિવિશેષ અર્થમાં નિમિત્ત બને છે. ૪૪. ૩. અપર અથવા બીજો શબ્દ એટલે ધ્વનિ; તે ચક્કસ સ્થાનમાં થતી અભિઘાતની પ્રવૃત્તિને શ્રોતાના કાન પાસે પહોંચાડીને અર્થબોધ કરાવે છે. બે પ્રકારના શબ્દો માટે પ્રાકૃત ધ્વનિ અને વિકૃત ધ્વનિ અર્થાત ફેટ અને વૈખરીરૂપ ધ્વનિ એવું અર્થદર્શન વૈયાકરણમાં પ્રચલિત છે. વવજ્ઞમાં મતાન્તરરૂપે અવતારેલી કારિકાને આધારે વક્તાના સંદર્ભમાં અક્રમ એ સ્ફટ સક્રમ ધ્વનિનું નિમિત્ત છે અને શ્રોતાના સંદર્ભમાં સક્રમ એવો વનિ અક્રમ એવા ફોટનું નિમિત્ત છે એમ સમજી શકાય. अविभक्तो विभक्तेभ्यो जायतेऽर्थस्य वाचकः ।। शब्दस्तत्राथेरूपात्मा सम्भेदमुपगच्छति ॥४५॥ (વણ) વિભાગ વિનાને શબ્દ વિભક્ત (વર્ષોથી ઉત્પન્ન થાય છે (અને) અને વાચક બને છે. અહીં અર્થરૂપ પ્રાપ્ત કરનારે શબ્દ (તેની સાથે) સંબંધને પામે છે. (૪૫) ૪૫,૧. કારિકા ૪૪ ઉપરની ઢોવજ્ઞમાં ga ઘાદ શબ્દોથી આ કારિકા ઉધૂત કરવામાં આવી છે. બે ઉપાદાન શબ્દો અંગે રોષજ્ઞમાં જુદા જુદા મત ચર્ચવામાં આવ્યા છે. એક ' મત પ્રમાણે કમ વિનાને ઉપાદાન શબ્દ પ્રત્યાયક શબ્દની અભિવ્યક્તિમાં નિમિત્ત બને છે અને ક્રમવાન શબ્દ પ્રત્યાયક બને છે. બીજા મત પ્રમાણે ક્રમવાનું શબ્દ અક્રમનું નિમિત્ત બને છે. ત્રીજા ચરણને સઢ સાથે જોડવાથી મામેરું એ પાઠ મળતાં, મણકમેન્ટ્સનો પદ્ધતિને ઈષ્ટ gઋત્યમ્ અર્થ મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy