________________
પ્રથમ કાંડ
आत्मभेदं तयोः केचिदस्तीत्याहुः पुराणगाः । बुद्धिभेदादभिन्नस्य भेदमे के
તે કા
તે બે (સ્ફાટ અને ધ્વનિ ) વચ્ચે સ્વરૂપભેદ છે એમ કેટલાક પ્રાચીન (આચા) જણાવે છે; બીજા કેટલાક (વાસ્તવમાં) અભિન્ન એવા તે(શબ્દાઝ્મા)માં, બુદ્ધિભેદને કારણે ભેદને જાહેર કરે છે.૧ (૪૬)
૪૬.૧. અહી કા કારણ વચ્ચે ભેદ સમજનારા અને અભેદ સમજનારા એમ એ પક્ષાના મત નિરૂપ્યા છે. પહેલા મતમાં સ્માટ અને ધ્વનિ અર્થાત્ નિમિત્ત અને પ્રત્સાયક વચ્ચેને સ્વરૂપભેદ સ્પષ્ટ છે, અભેદ સમજનારાએને મતે એકજ શબ્દાત્માના નિમિત્તત્વ અને પ્રત્યાયકત્વ એવા એ શક્તિભેદો રૂપે સ્વરૂપભેદો છે, અને તેથી ભિન્નત્વની કલ્પના કરવામાં આવે છે. વાસ્તવમાં આવુ નાનાત્વ નથી.
पक्षान्तरे तु एकस्यैवात्मनः शक्तिद्वय प्रविभागरूपपरिग्रहकृताद् बुद्धयवच्छेदान्नानात्वकल्पना । ક્વોવજ્ઞ.
अरणिस्थं यथा ज्योतिः प्रकाशान्तर कारणम् । तद्वच्छब्दोऽपि बुद्धिस्थः श्रुतीनां कारणं पृथक् ||४७||
૨૩
અરણિમાં રહેલ અગ્નિ જેમ બીજા (=પછી પ્રગટતા) અગ્નિનુ` કારણ અને છે તેમ (પ્રયાક્તાની) બુદ્ધિમાં રહેલ શબ્દ જુદા જુદા પ્રતિપાદક શબ્દોનું કારણ અને છે. (૪૭)
Jain Education International
૪૭.૧. પ્રત્યેાતાનુ બુદ્ધિતત્ત્વ જ્યારે ભિન્ન ભિન્ન શબ્દભાવનાઓનું અનુસરણ કરે છે ત્યારે બુદ્ધિમાં ખીજભાવે રહેલ વર્ણતત્ત્વ સ્થાનપ્રયત્ન વગેરેથી અનુગૃહીત બનીને, અક્રમ હોવા છતાં જાણે પૌર્વોપ વાન હોય તેમ અર્થાત્મક એવા અન્ય રૂપનું પ્રકાશક અને છે,
वितर्कितः पुरा बुद्ध्या क्वचिदर्थे निवेशितः ।
करणेभ्यो विवृत्तेन ध्वनिना सोऽनुगृह्यते ॥ ४८ ॥
(ઉચ્ચારણની) પહેલાં બુદ્ધિ વડે નિરૂપિત ખનીને, (પછી) કાઈક અર્થમાં પ્રાપ્ત થઈને, તે (શબ્દ), ઉચ્ચારણકારકા (કરા) વડે ઉત્પન્ન થયેલ ધ્વનિ વડે અભિવ્યક્ત મને છે. ૧ (૪૮)
૪૮.૧. કારિકા ૪૭માંનેા 'શબ્દ', આ કારિકામાંના ધ્વનિ' અને કારિકા ૪૯માંના એમ ત્રણ શબ્દોને સમજાવતાં ફ્લૉવજ્ઞમાં જણાવવામાં આવ્યુ છે કે પહેલાં તા પ્રયેાક્તાની બુદ્ધિમાં શબ્દ એક સળંગ, અક્રમ નિવિભાગ તરૂપે ઉદય પામે છે, ત્યાર પછી
‘નાદ’
For Private & Personal Use Only
www.jainelibrary.org