________________
ગથમ કાંડ
હેઈને) પ્રમાણભૂત સ્મૃતિઓને આધારે યાકરણ વડે શબ્દોના સાધુત્વ અંગેની સ્કૃતિ આરંભવામાં આવે છે. (૪૩)
૪૩.૧. વિધિનિષેધ અંગેનાં વિધાન દ્વારા મનુષ્યના હિત માટે પ્રવૃત્ત થયેલા આમ્નાયને પ્રમાણભૂત સમજીને પાણિનિ વગેરે આચાર્યોએ આ શબ્દાનુશાસન રચ્યું છે. આ શબ્દાનુશાસનમાં ઉત્સગ અને અપવાદના નિયમે, વિરેાધ આવે ત્યાં બંનેને કવચિત સ્વીકાર (દા.ત. ચાદ્દવમ્ અને નૈવE) અને પૂર્વકાલીન વ્યાકરણસ્મૃતિ વગેરેને ધ્યાનમાં ખવામાં આવ્યાં છે.
द्वावुपादानशब्देषु शब्दौ शब्दविदो विदुः ।
एको निमित्त शब्दानामपरोथें प्रयुज्यते ॥४४॥ વાચક શબ્દોમાં બે શબ્દો વૈયાકરણ સમજે છે, એકર શબ્દોની (અભિવ્યક્તિ)નું કારણ છે (અને) બીજો અર્થ (ધ) માટે પ્રયોજાય છે. (૪૪)
૪૪.૧. ઉપાદાન શબ્દ એટલે વાચક શબ્દ. તે અર્થને પ્રાપ્ત કરીને પિતાના ઉપર તેનો આરોપ કરે છે અર્થાત અર્થ સાથે એકરૂપ બને છે.
વજ્ઞવૃત્તિ આ વાતને સ્પષ્ટ કરવા માટે ઘણી સૂક્ષ્મતાઓ રજૂ કરે છે. સંપ્રદનો સંદર્ભ આપી તેમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગે બે પક્ષ સમજવા, એક વ્યુ પક્ષ અને બીજો અવ્યુત્પત્તિ પક્ષ. જ્યારે શબ્દને તેના ભાગરૂ૫ વર્ણોમાં સમજીને તેવા વર્ણો ઉપરથી અર્થપ્રાપ્તિ સમજવામાં આવે ત્યારે તેને વ્યુત્પત્તિ પક્ષ કહીશું. નિભગ શબ્દ ઉપરથી અક્રમ અને ભાગાથ સાથે સંબંધ વિનાનું અથરૂપે પ્રાપ્ત થાય ત્યારે તેને અયુત્પત્તિપક્ષ કહીશું.
અવ્યુત્પત્તિ પક્ષમાં ઉપાદાન શબ્દ એટલે સ્વરૂપવાન એવો વાચક શબ્દ. આ સ્વરૂપ જ શબ્દની વ્યુત્પત્તિ માટે નિમિત્તરૂપ બને છે. વ્યુત્પત્તિ પક્ષમાં સ્વરૂપ નહિ પણ સ્વરૂપથી જ કેઈ બીજુ તત્ત્વ, –જેમકે ગાય એવા શબ્દમાં ગમનક્રિયા રૂપી તત્ત્વ – કાર્યમાં પ્રયોજક બને છે. ' શબ્દ અને અર્થ વચ્ચે વાચવાગ્યભાવ સંબંધ છે એમ માનો તો તે અભેદરૂપ સંબંધ બને નહિ. વાસ્તવમાં શબ્દ અને અર્થ વચ્ચે અભેદ સંબંધ છે, તેથી ઉપાદાનનો અર્થ વાચક નહિ પણ ઘાતક સમજવો.
૪૪.૨. મામાદથમાં વર્ણ, સફોટ, શબ્દ, ધ્વનિ એવા શબ્દો જુદે જુદે સ્થળે જુદા જુદા અર્થમાં વપરાયા છે. ભતૃહરિ પણ આ શબ્દોને વાગ્યવઢીચમાં અને મહામારીfવામાં જુદે જુદે સ્થળે જુદા જુદા અથોંમાં પ્રયોજે છે. ભર્તુહરિ પછીના વયાકરણ ફેટમાં અનેક અર્થોને આરોપ કરી તેને શબ્દબ્રહ્મરૂપે અને અર્થ માટે જવાબદાર એક અને અવિભાજ્ય તથા અક્રમ શબ્દતત્વ રૂપે સમજે છે. ૧
૨૫તત્ત્વ –વ્યુત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org