________________
ત્રીજુ કાંઠ
૫૧૫ : तत्र प्रयोगोऽनियतो गुणानामाश्रयैः सह ।
सामान्यं यत् तदत्यन्त तत्रैव समवस्थितम् ॥१४७॥ ત્યાં (જાતિ અને ગુણમાં) ગુણવાચક શબ્દોને તેમના આશ્રય (વાચક શબ્દો) સાથેને પ્રાગ નિશ્ચિત હોતો નથી, પરંતુ જે સામાન્ય છે તે તે તેના આશ્રય સાથે અભિનપણે જોડાયેલું હોય છે. (૧૪૭)
સુત્ર વગેરે ગુણવાચક શબ્દ તેમના આશ્રય એવા દ્રવ્યવાચક શબ્દો સાથે અનિયતપણે સંકળાયેલા હોય છે, જેમ કે વીનં ૪ . (પીળું ફળ), રજત ! (લાલ ફળ), કૃbi | (કાળું ફળ), વગેરે પ્રયોગમાં ગુણવાચક શબ્દ જુદા જુદા હોય છે. જાતિ અથત સામાન્યનો દ્રયની સાથે તેની ઉત્પત્તિથી વિનાશ સુધી અભેદ સંબંધ હોય છે. તેથી ગુણવાચક શબ્દ પછી જ મલુન્ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે, જાતિવાચક શબ્દો પછી આવું વિધાન કરવામાં આવ્યું નથી.
न गोत्वं शाबलेयस्य गौरिति व्यपदिश्यते ।
शुक्लत्वं बाहुलेयस्य शुक्ल इत्यपदिश्यते ॥१४८॥ જો (ગાય) શબ્દ કાબરચિતરી ગાયના વાછરડાનું ગોત્વ (ભિન્નપણે) દર્શાવતો નથી, પરંતુ સુદ્રઢ (ધળું) શબ્દ ઘણું દૂધ આપનારી ગાયના વાછરડાનું શુભ્રત્વ, (જુદું) દર્શાવે છે. (૧૪૮)
ગુણવાચક શબ્દોના સંબંધમાં ભેદવિવક્ષા સમજાય છે, જેમકે. પટ૨ સુવઃ | પરંતુ જાતિ શબ્દોમાં અમેદવિવક્ષા સમજાય છે, જેમકે, શાશ્ચય : એમ કહેવાને ખલે રાત્રી: : ' કહેવામાં આવે છે. રાત્રી એટલે કાબરચિતરી ગાય અને તેનું વાછરડું એટલે સાવચઃ | વદુહા એટલે વધારે દૂધ આપનારી ગાય અને તેનું વાછરડું એટલે વાદુઃ ! વાદુનું શુબ્રત્વ ગુણ છે, જાતિ નથી, તેથી તેને અંગે ભેદવિવક્ષા સમજાય છે. તેથી ગુણવાચક શબ્દના તુન્ પ્રત્યયને લેપ થાય છે.
व्यतिरेके च सत्येव मतुपः श्रवणं भवेत् ।
लुगन्वाख्यायते तस्माद् रसादिभ्यश्च नास्ति सः ॥१४९।। (ગુણ અને ગુણી વચ્ચે ભેદ હોય ત્યારે જ મનુ પ્રત્યય પ્રાપ્ત થાય છે, તેથી તેને લુફનું વિધાન કરવામાં આવ્યું છે. દર વગેરે શબ્દ પછી (મg૬ ને) લુફ થતું નથી. (૧૪૯)
ગુણ અને ગુણી વચ્ચે ભેદ પ્રાપ્ત થતો હોય ત્યારે મનુષ્ટ્ર પ્રત્યય લગાડવામાં આવે છે જેમકે શુરવાર વટ તેથી મલુન્ ના લોપનું વિધાન સૂત્રધારા કરવામાં આવ્યું છે, જેમ કે રાજા આ ગુરઃ એવું પદ શુદ્ધ પ્રવેગ છે, તેથી તેમાં મત ને લેપ કરવામાં આવ્યો છે; રસ વગેરે શબ્દોમાં લુફ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org