________________
૧૬
વાકયપદય यत्सोऽयमिति संबन्धाद्रूपाभेदेन वर्तते ।
शुक्लोदिवत् ततो लोपस्तद्रसादौ न विद्यते ॥१५०॥ જે (શબ્દસ્વરૂ૫) “આ તે છે' એવા (તાદામ્ય)સંબંધને કારણે, વઢઃ ની જેમ સ્વરૂપ સાથે અભિન્નપણે રહે છે, તેના મg[ પ્રત્યયને લેપનું વિધાન થયું છે, તે (તાદામ્યરૂપ અભેદસબંધ) રસ વગેરેમાં પ્રાપ્ત થતું નથી. (૧૦)
ગુણવાચક શબ્દો હમેશાં તેમના ગુણ અર્થાત દ્રવ્યો બેધ કરાવે છે. ગુણ અને ગુણી વચ્ચે “આ તે છે'. (૩: રામ 1) એ તાદાત્મ્યરૂપ અભિન્ન સંબંધ છે. તેથી તેવા શબ્દોને લાગનારા માન્ પ્રત્યાયના લેપનું વિધાન કરવામાં આવ્યું છે. રસ વગેરે શબ્દો વડ જેવા નથી. રસારિભ્યશ્ચ (૫.૨.૫૯) સૂત્ર જણાવે છે કે રસ વગેરે શબ્દોને
તે છે જેમના” અથવા “તે છે જે ઠેકાણે એવા અર્થમાં મત પ્રત્યય લાગે છે. આ સૂત્ર ઉપરના વાર્તિક ૧માં જણાવવામાં આવ્યું છે કે રસાદિ ગણુના શબ્દોને મનુના પુનવિધાનને ઉલે ખ જણાવે છે કે રસ વગેરે શબ્દોને મતુ પ્રત્યય જ લાગશે, મતના અર્થવાળા બીજા પ્રત્યય લાગશે નહિ.
आवेशो लिङ्गसंख्याभ्यां क्वचिम्मञ्चादिवस्थितः । सोऽयमित्यभिसंबन्धे स प्रष्ठादौ न विद्यते ॥१५१॥
આ તે છે” એ અભેદ સંબંધ હોય ત્યારે, મન્ન વગેરે શબ્દોની જેમ, કેટલાક શબ્દોમાં લિંગ અને સંખ્યાને નિશ્ચિત આ૫ હેય છે; આવે (આરોપ) કષ્ટ વગેરેમાં પ્રાપ્ત થતું નથી. (૧૫૧)
વિશેષણ અને વિશેષ્ય વચ્ચે “આ તે છે એવા તાદાત્ય સંબંધના વિષયમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક સ્થિતિમાં જેનો આરોપ કરવામાં આવે છે તે અર્થ દર્શાવતો શબ્દ પિતાનાં જાતિ અને વચન કાયમ રાખે છે. બીજા પ્રકારની સ્થિતિમાં આરોગમાણ શબ્દ આરોપિત શબ્દનાં લિંગ અને વચનને સ્વીકારે છે. મન્નાન વતી? વશ્ય 1 (ખાટલા ઉપર બેઠેલી સ્ત્રી ઓને જુએ) અથવા મન્નાન વાલifસ વડ્યા (ખાટલા ઉપરનાં વસ્ત્રો જ) ઉદાહરણમાં મ9 શબ્દની યુવતી : શબ્દ ઉપર અને મગ્નને વાલif ઉપર આરોપ કરવામાં આવ્યો છે, પરંતુ તે પિતાનાં મૂળ લિંગમાં ફેરફાર દર્શાવતું નથી. - એ પ્રમાણે શિરીન સરિત: ચદ્રમાના: વશ્યા ઉદાહરણમાં પણ શિરીન શબ્દ પિતાની જાતિ કાયમ રાખે છે.
આવી સ્થિતિ ઘઇ, વવર વગેરે શબ્દોની નથી. “પ્રઝની સ્ત્રી જાય છે' એવા અર્થવાળા ન, જાિના પ્રયાગમાં પ્રષ્ટ શબ્દ પિતાના લિંગને ત્યાગ કરીને સ્ત્રીલિંગને સ્વીકાર
છે. રણતિ વનાનિ (અલતિક પર્વતવાળાં વન) પ્રયોગમાં તરુતિ શબ્દ પોતાના વચનને જાળવી રાખે છે, પરંતુ વનાનિના નપુંસક લિંગને સ્વીકારે છે. વિંશતિ: ગ્રાના: (વીસ બ્રાહ્મણો) પ્રયોગમાં વિરાતિ: શબ્દ તેનાં મૂળ લિંગ અને વચનને કાયમ રાખે છે. આવી વિવિધ સ્થિતિ શબ્દશક્તિની સ્વાભાવિક્તાને લીધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org