________________
ત્રીજુ કાંડ
लिङ्ग लिङ्गपरित्यागे सूत्रं प्रत्ययशासनम् । सोऽयमित्यभिसंबन्धात् पुंशब्दे स्त्र्यभिधायिनी ॥ १५२ ॥
• આ તે છે ' એવા (તાદાત્મ્ય) સબ ધને કારણે સ્ત્રીલિંગનુ અભિધાન કરનાર (ષ્ઠ વગેરે) પુલિંગ શબ્દના (પેાતાના) લિગના યાગમાં, (પુંયે નાવાણ્યાયામ્ । ૪.૧.૪૮) સૂત્રમાં પ્રાપ્ત થતું (સ્ત્રીલિંગના) પ્રત્યયનું વિધાન જ્ઞાપક છે. (૧પર) વ્યાકરણશાસ્ત્રમાં પણ આવા વિષયવિભાગના સંદર્ભમાં સૂનિયમા પ્રાપ્ત થાય છે. પા. સ. પુંચેાનારાઝ્યાયામ્ । (૪ ૧.૪૮) જણાવે છે કે જે અકારાન્ત પુરુષવાચક શબ્દને, તેની સાથેના સંબંધને ક રણે, તેની સ્ત્રી એવા અર્થના શબ્દ માટે પ્રયેગ કરવાનેા હૈાય ત્યાં તે શબ્દને સ્ત્રીલિંગના સ્રીક્ પ્રત્યય લાગે છે. આવા પ્રત્યયના વિધાનને હેતુ મૂળ શબ્દના પેાતાના લિંગને ત્યાગ છે. આ સૂત્ર ઉપરના વાત્તિક ત્રણને સમાવતાં ભાષ્યકાર જણાવે છે કે તહિતપ્રત્યયાન્ત શબ્દ આપ્યા અર્થાત્ નામ બની શકતા નથી (નહિ તદ્વિત્તાન્તમાા મતિ । ). આના ઉપરથી એવું સૂચન પ્રાપ્ત થાય છે કે વ્રુષ્ઠ જેવા પુલિંગ શબ્દ ત્રી એવું સ્ત્રીલિંગ રૂપ ધારણ કરે છે, તેમાં તેમની વચ્ચેને અભેદ સંબધ કારણભૂત હૈાય છે. ( સરખાવા : તથા ઘાયાપ્રહારમેન્ટ્સ વધારવું રશા: ત્રિમાં ચે વર્તન્તે તે ઇન્તે ન તુ મેસવÛન પ્રઇક્ષ્ય ચ સહિતાન્ત:। હેલારાજ
आश्रये लिङ्गसंख्याभ्यामाश्रितं व्यपदिश्यते ।
विशेषणानां चाजातेरिति शास्त्रव्यवस्थया ।। १५३ ।।
વિશેષળાનાં ચાનાતે ઃ । (૧. ૨. પર) એવા સૂત્રવચન દ્વારા કરવામાં આવેલી શાસ્ત્રબ્યવસ્થાને લીધે આશ્રયનાં લિગ અને વચન પ્રમાણે આશ્રિત(નાં લિગ અને વચન)ને જણાવવામાં આવે છે. (૧૫૩)
Jain Education International
૫૧૭
निमित्तानुविधायित्वाद ये धर्मा भेदतेषु ।
त आश्रयेऽपि विद्यन्त इति बुद्धिर्निवर्त्यते ॥ १५४ ॥
વિશેષ્યે વિશેષાને અનુસરતાં હાવાથી, ભેદના કારણેા(રૂપ વિશેષણા)ના (લિંગ, સંખ્યા વગેરે) જે ધર્મો છે, તે તેમના આશ્રયા (એવા વિશેષ્યા)માં પણુ રહેલા છે, એવા વિચારના નિષેધ (પણ આ સૂત્ર દ્વારા) થાય છે. (૧૫૪)
आख्यायते च शास्त्रेण लोकरूढाः स्वभावतः ।
निमित्ततुल्या गोदादौ प्रवृत्तिर्लिङ्गसंख्ययोः || १५५॥
નોટો (પ્રામઃ) વગેરે પ્રયાગમાં નિમિત્તના જેવાં લિંગ અને સંખ્યાના સ્વાભાવિક અને લેાકમાં રૂઢ બનેલા ઉપયેગ યુિત્ત્તવત્ વિષને I, (૧.૨.૫૧) શાસ્ત્રવચન વડે જણાવવામાં આવે છે, (૧૫૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org