________________
૫૧૮
વાકયપદીય
हरीतक्यादिषु व्यक्तिः संख्या खलतिकादिषु ।
मनुष्यलुब्विशेषाणामभिधेयाश्रयं द्वयम् ॥१५६॥ દતી વગેરે (શબ્દ)માં લિંગ (નિમિત્તના જેવું હોય છે) અને રાતિ વગેરે (શબ્દ)માં વચન નિમિત્ત જેવું હોય છે). મનુષ્ય અર્થમાં લાગનારા નું પ્રત્યયનાં વિશેષણોનાં લગ અને સંખ્યા અભિધેય (એવા નિમિત્તી) પ્રમાણે હોય છે. (૧૫૬)
વિવાનાં વાકાતે: (૧. ૨. પર) સૂત્ર ઉપરનાં ત્રણ વાતિ કે દરીયારિપુ કથા , સતિષ્ઠાવુિ વવનમ્ ! અને મનુષ્યતૃપિ પ્રતિષ: I ના વિચારને આ કારિકામાં રજૂ કરવામાં આવ્યો છે.
દૃરતી (હરડેનું ઝાડ) વગેરે શબ્દોમાં પ્રકૃતિના જેવું માત્ર લિંગ હોય છે, વચન નહિ. તેથી ત: શાનિ ! (હરડેના ઝાડનાં ફળ) એ અર્થ દૃરીત: શwાનિને છે, અર્થાત ત્રાતિ પ્રમાણે બહુવચન થશે. હૃતિયઃ સ્ત્રીલિંગ કાયમ રહેશે. વતિ (એ નામને પર્વત) વગેરે શબ્દોમાં મૂળ પ્રકૃતિ જેવું માત્ર વચન હોય છે, જેમ કે રાતિ નાનિ ! (અલતિક પર્વત પાસેનાં વને). અહીં રવતિહં એવું તેનું મૂળ પ્રકૃતિ પ્રમાણેનું એકવચન કાયમ રહ્યું.
ના જે માણસ એવા અર્થમાં સંજ્ઞાચાં ૨ . (૫. ૩. ૯૭) સત્રથી લૂ પ્રત્યયને સુન મનુબે (૫. ૨. ૧૮) થી લેપ થયો. આવો લોપ થયો હોય ત્યારે વિશેષણનો યુક્તવભાવ થતો નથી, જેમ કે જગ્યા મમિ : (પૂતળું સુન્દર છે)માં વિખ્યામાં વિશેષ્યને વિશેષણ મિશઃ લગાડવામાં આવતાં યુક્તવભાવ થયો નહિ.
जातिप्रयोगे जात्या चेत् संबन्धमुपगच्छति ।
विशेषणं ततो धर्मा जातेत्तत् प्रतिपद्यते ॥१५७।। જાતિવાચક શબ્દનો પ્રયોગ થયો હોય અને જે વિશેષણ તે શબ્દ સાથે સંબંધને પામે છે તે (વિશેષણ) જાતિના લિંગ અને સંખ્યારૂપી) ધર્મોને પ્રાપ્ત કરે છે. (૧૫૭).
लुबन्ते सन्निपतितं जातेरन्यद् विशेषणम् ।
लुबन्तस्य प्रधानत्वात् तद्धमैय॑पदिश्यते ॥१५८॥ જાતિવાચક શબ્દથી જુદુ અને જેને અંતે (તદ્ધિત પ્રત્યયને) લુપ થયે છે તેવા શબ્દ સાથે (સમાન અધિકરણમાં રહેલું) વિશેષણ, તે લબત્ત, પ્રધાન હવાને કારણે તેને (લિંગ, વચન વગેરે) ધર્મો વડે જણાવવામાં આવે છે. (૧૫૮) :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org