SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ફરક થાકે ય૫ દીય નથી. વૃક્ષ વાવ , ફેન ક્ષત્રિત એવા પ્રગોમાં જુદી જુદી ક્રિયાઓ વડે સમજાતો દ્રવ્યને ભેદ પણ મિથ્યા છે. ક્રિયાઓ અનેક હેવા છતાં, સ્થિર એવું દ્રવ્ય, પોતાના સ્વરૂપમાં ફેરફાર પામતું નથી. तस्माद् यत् करणं द्रव्यं तत् कर्म न पुनर्भवेत् । सर्वस्य चान्याथाभावस्तस्य द्रव्यात्मनो भवेत् ॥१६७॥ તેથી તે દ્રવ્ય કરણ (રૂપે) છે, તે ફરીવાર કમ બનતું નથી. જે એમ ન હેય તે, બધું દ્રવ્યરૂપ જુદા જ સ્વરૂપે પ્રાપ્ત થાય. (૧૬) - જે દ્રવ્યને કરણરૂપે સ્વીકાર્યું છે, તે તેવી જ અવસ્થામાં કાર્યરૂપે કે બીજા સાધનરૂપે પ્રાપ્ત થાય નહિ. ભર્તુહરિ આ બાબત ઉપર ખાસ ભાર મૂકે છે. આ બે કારિકાઓ ઉપર વ્યાખ્યાનમાં હેલારાજ જણાવે છે કે, પા. સુ. તેનાથયો; વશ . [ ૩.૨.૨૫, કમવાચક તત (જોતર) અથવા (પશુને નાકમાં નાંખવાની) નાથ એવા શબ્દો ઉપપદ હોય તો, પશુ શબ્દ કર્યા હોય ત્યારે વ્ર (હરવું) ધાતુને ન પ્રત્યય થાય છે, જેમકે તિરિ: વસુઃ | નાથઃિ વઝુઃ ! (મક લઈ જનારું પશુ, નાથ લઈ જનારું પશુ) અને સમાનતું ચો: પૂર્વા જયાં ! [૫. સુ. ૩.૪.૨૧, જ્યાં અનેક ક્રિયાઓને કર્તા એક હોય ત્યાં તે ક્રિયાઓમાંની પૂર્વકાલની ક્રિયાને વાચક ધાતુને કરવા પ્રત્યય લાગે છે, જેમકે શ્નાવા મુવા ગ્રગતિ “સ્નાન કરીને જમીને જાય છે] પ્રમાણે દ્રવ્ય સાધન તરીકે સમજાતું હોવાથી વિભક્તિનો અથ દ્રવ્ય હોઈ શકે નહિ એ વાતને વિરોધ થાય છે. આને ઉત્તર એ છે કે દ્રવ્યની જુદી જુદી શક્તિઓ સાધન રૂપે પ્રાપ્ત થાય છે અને શક્તિઓની ભિન્નતા પ્રમાણે સાધનની ભિન્નતા સમજાય છે. इति साधनसमुद्देशः આ પ્રમાણે સાધનસમુદેશ પૂરે થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy