SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ ત્રિીજુ કાંઠ संबोधनं न वाक्यार्थ इति पूर्वेभ्य आगमः । उद्देशेन विभक्त्या वाक्यार्थात् समुपोद्धृताः ॥१६४॥ પ્રાચીન ગ્રન્થકારેને નિશ્ચિત મત છે કે સંબંધન, વાકયના (અર્થના ભાગ) રૂપે નથી. (સંક્ષેપમાં) કહેવાને ઉદ્દેશ હોવાથી વાક્યના અર્થોમાંથી વિભક્તિના અર્થોને છૂટા પાડવામાં આવ્યા છે. (૧૬) સંબંધનની સમજણ વાક્યમાંનાં બીજાં પદે વિના પ્રાપ્ત થતી હોવાથી સંબધનને સંબંધ પદના અર્થ સાથે છે, વાક્યના અર્થ સાથે નથી. ઉદ્દેશને અર્થ પ્રદેશ અર્થાત અવયવ માનીએ તો પણ વાકયના અવયવમાંથી અર્થાત પદેમાંથી પ્રાપ્ત થતા અર્થોમાંથી વિભક્તિના અર્થોને છૂટાં પાડવામાં આવ્યા છે એવો અર્થ થાય છે. विभक्त्यर्थे ऽव्ययीभाववचनादवसीयताम् । अन्यो द्रव्याद् विभक्त्यर्थः सोऽव्ययेनाभिधीयते ॥१६५॥ વિભક્તિ (વગેરે)ના અર્થમાં પ્રાપ્ત થતા અવ્યયના) અવ્યયભાવ સમાસનું વિધાન થયું હોવાથી, વિભક્તિને અર્થ દ્રવ્ય નથી એમ સમજવું જોઈએ. આ અર્થ અવ્યય વડે જણાવવામાં આવે છે. (૧૫) ____ अव्यय विभक्तिसमीपसमृद्धिव्यद्धयर्याभावात्ययासंप्रतिशब्दप्रादुर्भावपश्चाद्यथा नुपूर्व्ययोगपद्यसादृश्यરિવત્તિયાક્રાન્તવને ! (પા. સુ. ૨.૧ ૬) જણું છે કે વિભક્તિ, સામી, સમૃદ્ધિ, આપત્તિ, વસ્તુને અભાવ, દૂર જવું, અસં પ્રતિ, શબ્દોચ્ચાર ણ, પાછળથી, યથા (જેવું)ના અર્થો, અનુક્રમ, યૌગપદ્ય, સદશ્ય, યોગ્યતા, સાકલ્ય રમને અન્ન એવા અર્થે દર્શાવનારાં પદે સમર્થ સુબતે સાથે સમાસમાં જોડાય છે, અને આ સમાસ અવ્યયીભાવ કહેવાય છે. આ સૂત્ર પ્રમાણે મહિત્રિ પ્રયોગ પ્રાપ્ત થાય છે. હવે અધિરિત્ર (ત્રીજુ અધિnય છે સ્ત્રીઓ સંબંધોમાં કવિ વંડ દર્શાવાત વિભફત્યર્થ દ્રવ્યનો વાચક હોય તે સ્ત્રી શબદ વડે તેનો ઉલ્લેખ થયો હોવાથી માથાં એવા પ્રયોગની જરૂર નથી. તેથી વિભક્તિના અર્થમાં પ્રાપ્ત થતા અધ્યયન અવ્યયીભાવ સમાસનું વિધાન થયું હોવાથી સ્પષ્ટ થાય છે કે પ્રતિપાદિક દ્રવ્યનું જ અભિધાન કરે છે, કમ વગેરે શક્તિરૂપ કારોનું અભિધાન કરતું નથી. द्रव्यं तु यद् यथाभूतं तदत्यन्तं तथा भवेत् । क्रियायोगेऽपि तस्यासौ द्रव्यात्मा नापहीयते ॥१६६॥ જે દ્રવ્ય જેવા સ્વભાવવાળું હોય છે તેવું તે હંમેશાં રહે છે. ક્રિયાઓ સાથે સંબંધમાં આવતું હોવા છતાં, તેને આ દ્રવ્યરૂપ સ્વભાવ દૂર થતું નથી. (૧૬ ૬) બધી અવસ્થાઓમાં દ્રવ્ય એક સરખું રહે છે, કારણ કે, તેમાં ફેરફાર કે ઘટાડો થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy