________________
૩૪
यमर्थमाह तुर्भिन्नौ प्रत्ययावेक एव તમ્ । क्वचिदाह पचन्तीति धातुस्ताभ्यां विना क्वचित् ||२३०||
વન્તિ (એવા ક્રિયારૂપ)માં બે જુદા પ્રત્યયે જે એક અથ દર્શાવે છે. તેને કોઈક સ્થળે તે પ્રત્યયેામાંને એક જણાવે છે; બીજે કેટલેક સ્થળે તે એ પ્રત્યયેા વિના એકલે. ધાતુ જ અને દર્શાવે છે. (૨૩૦)
વન્તિ એવા ક્રિયારૂપમાં શપૂ અને તિર્ એવા બે જુદા પ્રત્યયે। ક લક્ષણ અ દર્શાવે છે. જ્યારે અત્તિ, બુઢોતિ વગેરેમાં શત્નેા લાપ થતાં એકલેા તિર્ અપેક્ષિત અ દર્શાવે છે. મહમાં શર્ કે તિલ્ એવા એ પ્રત્યયેા વિના એકલો દૂનૢ ધાતુ અપેક્ષિત અ
દર્શાવે છે.
વાક્યપદીય
अन्वाख्यानस्मृतेये च प्रत्ययार्था निबन्धनम् ।
निर्दिष्टास्ते प्रकृत्यर्थाः स्मृत्यन्तर उदाहृताः ||२३१||
જે પ્રત્યયાર્થી ( કાઈક ) વ્યાકરણુસ્મૃતિમાં નિમિત્તરૂપે નિર્દેશાયા છે તે (પ્રત્યયાર્થી) અન્ય વ્યાકરણુસ્મૃતિઓમાં ધાતુના અર્થી તરીકે ઉદાહૃત થયા છે, (૨૩૧)
प्रसिद्धेरुवमिकरीत्येवं शास्त्रेऽभिधीयते ।
व्यवहाराय मन्यन्ते शास्त्रार्थप्रक्रिया यतः || २३२ ||
દૂમિ, ર્િ એવા શબ્દો વ્યાકરણશાસ્ત્રમાં જ વપરાય છે કારણ કે શાસ્ત્રપ્રસિદ્ધ અર્થા અંગેની પ્રક્રિયા વ્યવહાર માટે જ સમજવામાં આવી છે. (૨૩૨)
મિ, રેિ એવા શબ્દો રૂમતિ (ઉલટી કરે છે.), રોતિ (કરે છે) એવા લેાકપ્રસિદ્ધ શબ્દોના પર્યાય તરીકે વ્યાકરણશાસ્ત્રમાં જ વપરાય છે.
शास्त्रेषु प्रक्रियाभेदेर विद्यैवोपवते ।
अनागमविकल्पा तु स्वयं विद्योपवर्तते ॥२३३॥
(વ્યાકરણ, વેદાન્ત વગેરે) શાસ્રામાં જુદી જુદી ક્રિયાએ! વડે વિદ્યા જ વર્ણવવામાં આવે છે. શાસ્ત્ર પ્રખેાધેલા (પ્રકૃતિ પ્રત્યય વગેરે) વિકા વિનાની વિદ્યા પેાતાની મેળે જ પ્રગટ થાય છે. (૨૩૩)
Jain Education International
અહીં શાસ્ત્રો એટલે વ્યાકરણ, વેદાન્ત વગેરે શાસ્ત્રો; આવાં શાસ્ત્ર અને ઉપનિષદેશમાં જગતની ઉત્પત્તિ, બ્રહ્મ વગેરે અંગે, જુદા જુદા અર્થાવાળા મતાન્તા પ્રાપ્ત થાય છે. વ્યાકરણશાસ્ત્રમાં અખંડ શબ્દતત્ત્વ જ સત્ય મનાયુ હોવા છતાં પ્રકૃતિપ્રત્યયરૂપ વિકલ્પે મળે છે. આવાં મતાન્તરે! અને વિકલ્પો કેવળ અવિદ્યાને જ જણાવે છે. અવિદ્યાને નાશ થતાં ઉત્તરકાળમાં આગમવિકા વિનાની અને શાસ્ત્રપ્રક્રિયારૂપી ગૂર્વાંચવા વિનાની વિદ્યા
જાતે જ પ્રગટ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org