________________
બીજુ કાંડ
अनिबद्ध निमित्तेषु निरुपाख्यं फलं यथा ।
तथा विद्याप्यनाख्येया शास्त्रोपायेव लक्ष्यते ॥२३४॥
જેમ કાર્યો તેનાં કારણે! સાથે નહિ જોડાયેલું વર્ણવી શકાતું નથી, તેમ વિદ્યા પણ અવર્થ હાઈ (વ્યાકરણ) શાસ્રરૂપી ઉપાય વડે પ્રાપ્ત થતી હાય તેમ જણાવવામાં આવી છે. (૨૩૪)
શાસ્ત્રોાયા શબ્દને શાસ્ત્ર કાય: ચર્ચા: સા એમ બહુત્રીહિ સમાસ તરીકે અનુવાદમાં સમજાવવામાં આવ્યા છે.
પુણ્યરાજ શાસ્ત્રોપાયાના અ` શાસ્ત્રાપુવનાત્તા ‘શાસ્ત્રમાંથી ઉત્પન્ન થતી નથી છતાં તેમાંથી ઉત્પન્ન થઈ હેાય ’ તેમ દર્શાવે છે.
यथाभ्यासं हि वागर्थे प्रतिपत्ति समीहते । स्वभाव इव चानादिर्मिथ्याभ्यासो व्यवस्थितः || २३५ ||
શબ્દો અને તેમના અના જ્ઞાન માટે (શાસ્ત્રનેા) અભ્યાસ જ તે શાસ્ત્રભ્યાસ મિથ્યા હૈાવા છતાં, (ગુરુપર'પરાને કારણે) અનાદિ સ્વાભાવિક હેાય તેમ પ્રસ્થાપિત થયા છે. (૨૭૫)
૧૩૫
Jain Education International
વ્યાકરણશાસ્ત્રના અભ્યાસથી શબ્દો અને તેમના અર્થીને ખેાધ પ્રકૃતિપ્રત્યયની અપેાહારરૂપ પ્રક્રિયાની મદદથી થાય છે. આવા પ્રક્રિયાબે આત્યંતિક દૃષ્ટિએ મિથ્યા અને અવિદ્યાત્મક હોવા છતાં અભ્યાસાહ છે.
બીજી પંક્તિના પુણ્યરાજના વ્યાખ્યાન સવાનાવિરારો મિથ્યામૃતત્ત્વ સ્વામાવિ રૂવ પ્રતિમાતિ । ને અનુસરીને અનુવાદ આપવામાં આવ્યે છે. આ વ્યાખ્યાનમાં મિથ્યામૃત ત્ત્વ સ્વામાવિ. ય એવા અન્વયમાં અનુ દૂરાકૃત્વ પ્રાપ્ત થાય છે એમ લાગવાને સંભવ હાવા છતાં સ અભ્યાસ: (વાર્થાનાં) બનાવિત્વમાનવ મિથ્યા વ્યવસ્થિત: । એવા અન્વયના અને તે પ્રમાણે અને આશ્રય કરવામાં આવ્યેા નથી, કારણ કે તેથી પદાર્થીનેા અનાદિ સ્વભાવ મિથ્યા છે એવુ અસ્પષ્ટ કથન પ્રાપ્ત થશે.
મદદરૂપ બને છે. હાઈ ને જાણે
उत्प्रेक्षते सावयवं परमाणुमपण्डितः ।
तथावयविनं युक्तमन्यैरवयवैः पुनः ॥ २३६ ॥
શાસ્ત્રના અભ્યાસ વિનાની વ્યક્તિ પરમાણુને અવયવવાળા અને અવયવીને (તેના ન હાય એવા) ખીજા અવયવ સાથે જોડાયેલા કપે છે. (૨૩૬)
घटादिदर्शनाल्लोकः परिछिन्नोऽवसीयते ।
समारम्भाच्च भावानामादिमद् व्रम शाश्वतम् ॥२३७||
For Private & Personal Use Only
www.jainelibrary.org