________________
૧૩
વાકયપદીય
ઘડે વગેરે (પરિમાણવાળા) પદાર્થોના દર્શનથી જગતને પરિમાણવાળું સમજવામાં આવે છે અને પદાર્થોના આરંભ (મધ્ય વગેરેને કારણે નિત્ય બ્રહ્મને (ટી રીતે) આરંભવાળું સમજવામાં આવે છે. (૨૩૭)
૩પા શિક્ષgriનાં વાટાના+પાપના: |
असत्ये वर्मनि स्थित्वा ततः सत्य समीहते ॥२३॥ (શાસ્ત્રનિશ્ચિત) ઉપાય, શિક્ષણ પામતા અજ્ઞાનીઓ માટે પ્રસારણ જ સમજવા જોઈએ. (શાસ્ત્ર પ્રક્રિયા રૂપી) અસત્ય માર્ગનું અનુસરણ કરતાં કરતાં અંતે (વ્યક્તિ) સત્ય (રૂપ શબ્દબ્રહ્મ)ને પ્રાપ્ત થાય છે. (૨૩૮)
अन्यथा प्रतिपद्यार्थ पदग्रहणपूर्वकम् ।
पुनर्वाक्ये तमेवार्थमन्यथा प्रतिपद्यते ॥२३९॥ (કઈ એક વાક્યમાં) પદગ્રહણપૂર્વક (તેના) અર્થને અમુક રીતે સમજીને ફરીવાર તે જ અર્થને તે વાકયમાં જુદી રીતે સમજવામાં આવે છે. (૨૩૯)
જે પદે અને તેમનો અર્થ સ્વતંત્રરૂપે સત્ય હાય અને અખંડ વાક્ય અને વાયાર્થ અસત્ય હોય તો પદના અર્થને સમજ્યા પછી વાકયનો અર્થ પણ તે પ્રમાણે જ જોઈએ પરંતુ પદોને અર્થ જુદે હોય અને વાક્યમાં સમુચ્ચય પામેલ પદોનો અખંડ વાકયાર્થ જુદો હોય એવું બને છે, તેથી અખંડ વાકય અને વાક્યાથે જ સત્ય છે એમ સમજવું જોઈએ.
उपात्ता बहवोऽप्यर्था येष्वन्ते प्रतिषेधनम् ।
क्रियते ते निवर्तन्ते तस्मात्तांस्तत्र नाश्रयेत् ॥२४०॥ (વાક્યમાં) પદોના પ્રાપ્ત થતા અનેક અર્થોમાંથી અંતે જેમનો (વાકયાર્થ વડે) પ્રતિષેધ કરવામાં આવે છે તે (વાકયાર્થધરૂપી કાર્યમાંથી) નિવૃત્ત અને છે. તેથી તે અર્થોનો આશ્રય કરવું જોઈએ નહિ. (૨૪૦).
वृक्षो नास्तीति वाक्यं च विशिष्टाभावलक्षणम् ।
नार्थेन बुद्धौ सम्बन्धो निवृत्तेरवतिष्ठते ॥२४१॥ વૃક્ષાઃ નાસ્તિ ) ( વૃક્ષ નથી) એવું વાકય વિશિષ્ટ અભાવ દર્શાવે છે. (વૃક્ષ એવા ) નિષેધ્ય અર્થ સાથે (ા એવા) નિષેધન સંબંધ બુદ્ધિમાં દઢ બનતે નથી (૨૪૧)
pક્ષ: નારિ I "વૃક્ષ નથી'' એવા અખંડ વાકયમાં “વૃક્ષના અભાવ” વાક્યર્થ છે એમ માનીને અખંડત્વનો અભાવ સમજવાનો નથી, પરંતુ તે વૃક્ષના અભાવને બંધ માત્ર છે એમ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org