________________
બીજુ કાંડ
૧૭
विच्छेदप्रतिपत्तौ च यद्यस्तीत्यवधार्यते ।
अशब्दवाच्या सा बुद्धिर्निवत्येत स्थिता कथम् ॥२४२॥ (વાકયને) પદદપૂવ ક સમજતાં, (વૃક્ષ) છે એવું જ્ઞાન ને પ્રાપ્ત થતું હોય તે શબ્દથી વાચ્ય ન બનતું તે જ્ઞાન (નકાર વડે) કેવી રીતે નિવૃત્ત બને? (૨૪૨)
વૃક્ષ છે' એવું વાકય પદછંદપૂર્વક સમજતાં વૃક્ષના અસ્તિત્વને ખ્યાલ આવે છે. બીજા કેઈ પદની તેમાં જરૂર પડતી નથી. વૃક્ષ: નાસ્તિ-એવા વાક્યમાંને નકાર આવા અસ્તિત્વનો નિષેધ કરે છે, પરંતુ અખંડવાયાર્થમતમાં કઈ પદ વૃક્ષના અસ્તિત્વને નકારી શકતું નથી, નકાર પણ નહિ, પુણ્યરાજ જણાવે છે કે નકાર, શબ્દ વડે વાગ્યા અર્થનો જ પ્રતિષેધ કરે છે શબદ ઉપર આધાર ન રાખતા જ્ઞાનનો પ્રતિષેધ ન” કેવી રીતે કરી શકે ?
अथ यज्ज्ञानमुत्पन्नं तन्मिथ्येति नया कृतम् ।
नको व्यापारभेदेऽस्मिन्नभावावगतिः कथम् ॥२४३।। જે (વૃક્ષના) અસ્તિત્વ અંગે ઉત્પન્ન થયેલું જ્ઞાન નકાર વડે મિથ્યા જણાવવામાં આવે તે નકારના કાર્યને આમ જુદી રીતે સમજતાં (વૃક્ષ નથી એવા વાક્યમાંથી) વૃક્ષના અભાવને બંધ કેવી રીતે થશે ? (૨૪૩)
निराधारप्रवृत्तौ च प्राक्प्रवृत्तिनो भवेत् ।
अथाधारः स एवास्य नियमार्था श्रुतिर्भवेत् ॥२४४॥ નક્ષની પ્રવૃત્તિ કેઈ (વૃક્ષશબ્દ જેવા) આધારની અપેક્ષા વિના થતી હોય તો, તેવી કાર્યપ્રવૃત્તિ (નમના વાચપદની) પહેલાં થવી જોઈએ. હવે તેનો) આધાર (એ વૃક્ષ શબ્દો જ તેનો પ્રતિયોગી (= નિષેધ) હેાય તે (નિષેધવાચક) શબ્દનો પ્રાગ નિયમાર્થ થશે. (૨૪૪)
नियमद्योतनार्था वाप्यनुवादोऽथवा भवेत् ।
कश्चिदेवार्थवांस्तत्र शब्दः शेषास्त्वनर्थकाः ॥२४५॥ અથવા તે (નષશ્રુતિ નડ્ય વાચકશબ્દ) નિયમનું ધોતન કરનાર થશે અથવા પુનઃકથન થશે. (વૃક્ષ: નારિત એવા વાકયમાં પદવિચછેદથી અથગ્રહણ માનતાં) કેઈ એક (નમ) પદ અર્થવાન થશે અને બાકીના શબ્દો અનર્થક થશે. (૨૪૫)
विरुद्ध चाभिसंबन्धमुदाहार्यादिभिः कृतम् ।
वाक्ये समाप्ते वाक्यार्थमन्यथा प्रतिपद्यते ॥२४६॥ કાર વગેરે શબ્દો (વાક્યની સમાપ્તિ પહેલાં) પરસ્પર વિરુદ્ધ અર્થ સંબંધને પ્રાપ્ત થતા સમજાય છે, પરંતુ વાકય સમાપ્ત થતાં વાકયને અર્થ જુદી રીતે સમજાય છે. (૨૪૬)
વા-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org