________________
૧૩૬
બીજુ કાંડ
प्रतिपादयता वृत्तिमबुधान्वाक्यपूर्विकाम् ।
वृत्तौ पदार्थभेदेन प्राधान्यमुपदर्शितम् ॥२२६।। વિગ્રહવાકય સાથેની સમાસવૃત્તિનું અશિક્ષિતોને માટે પ્રતિપાદન કરીને સમાસમાં પદોના અર્થભેદ વડે તેમના અર્થનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે.
(૨૨૬) अभेदादभिधेयस्य नसमासे विकल्पितम् ।
प्राधान्य बहुधा भाष्ये दोषास्तु प्रक्रियागताः ॥२२७।। નષ સમાસમાં અર્થ અખંડ હેઈ, ભાગ્યમાં (પૂર્વોત્તરપદનું) પ્રાધાન્ય અનેક પ્રકારે કલ્પવામાં આવ્યું છે. તેને કારણે પ્રાપ્ત થતા (લૌકિક વિગ્રહવાક્યરૂપ) પ્રક્રિયાને કારણે છે. (૨૨૭)
અગ્રાહ્મળ એવા નમ્ સમાસમાં પૂર્વ પતું, ઉત્તર પદનું અને અન્ય પદનું એમ ત્રણ પ્રકારે પ્રાધાન્ય સમજવામાં આવે છે. આ પણ અબુધાને બોધ આપવા માટે શાસ્ત્ર પ્રક્રિયારૂપે છે.
जहत्स्वार्थविकल्पे च सर्वार्थत्यागमिच्छता ।
बहुव्रीहिपदार्थस्य त्यागः सर्वस्य दर्शितः ॥२२८॥ જહસ્વાર્થી વૃત્તિ મતમાં બધાં પદોના અર્થના ત્યાગને ઇચ્છનારા આચાર્યો બહુવીહિ સમાસનાં બધાં પદોના અર્થનો ત્યાગ દર્શાવ્યો છે. (૨૨)
સમાસમાં જહસ્વાર્થી અને અજહતસ્વાર્થી એવી બે વૃત્તિઓ સમજવામાં આવી છે પહેલી વૃત્તિમાં પદો પિતાના અર્થને ત્યાગ કરે છે. બીજમાં પદો પોતાના અર્થને ત્યાગ કરતાં નથી. બહુત્રી હિ સમાસમાં બધાં પદે તેમના અર્થનો ત્યાગ કરે છે અને અન્ય પદનું અભિધાન કરે છે.
...स्त्रे क्वचित्प्रकृत्यर्थः प्रत्ययेनाभिधीयते ।
प्रकृतौ विनिवृत्तायां प्रत्ययार्थश्च धातुभिः ॥२२९।। વ્યાકરણશાસ્ત્રમાં જ્યારે ધાતુ નિવૃત્ત થયું હોય ત્યારે કેટલેક સ્થળે ધાતુનો અથ પ્રત્યય વડે જણાવાય છે અને (કોઈક વાર ) પ્રત્યયન અર્થ ધાતુઓ વડે દર્શાવાય છે. (૨૨૯)
ફયા એવા પદમાં ધાતુ નિવૃત્ત થયો છે અને માત્ર પ્રત્યય જ અર્થ પ્રતીતિ કરાવે છે. મનમાં પ્રત્યાયની નિવૃત્તિ થતાં તેનો અર્થ દુન્ એવા ધાતુ વડે જણાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org