________________
૧૩૨
વાકયપદીય
લીધે છે. તે પ્રમાણે ધવસિરાશા: તિગ્રસ્તામા (ધવ, ખદિર અને પલાશ વૃક્ષોને પાણી છાંટ) માં સિંચનરૂપ ક્રિયા, સમાસના પ્રત્યેક પદ, ખદિર અને પલાશની સાથે સંબંધને પ્રાપ્ત કરે છે.
यच्च द्वन्द्वपदार्थस्य तच्छब्देन व्यपेक्षणम् ।।
साऽपि व्यावृत्तरूपेऽर्थे सर्वनामसरूपता ॥२२३॥ દ્વન્દ સમાસના એક પદના અર્થને દર્શાવવા માટે તત્ સર્વનામનો જે ઉલ્લેખ થાય છે, તે તે સમાસના વિશિષ્ટ અર્થના સંદર્ભમાં સર્વનામ સાથે માત્ર સારૂપ્ય દર્શાવે છે, (૨૨૩)
ગનાઢવો . (૧. ૩. ૪.૨.૧૨૪, જનપદ અને તેની સીમા દર્શાવનારા વૃદ્ધ શબ્દ પછી ગુગ પ્રત્યય થાય છે.) માં તટૂથી જનપદનો ઉલ્લેખ છે પરંતુ આ તદ્ન વાસ્તવમાં તટૂ સર્વનામ નથી. તે તે સર્વનામ સાથે માત્ર સારૂપ્ય દર્શાવે છે. સમાસ તો અખંડ સંધાનરૂપ છે. એમાં અવયવની ક૯૫ના મિથ્યા છે.
यथा च खदिरच्छेदे भागेषु क्रमवाँश्छिदिः ।
तथा द्वन्द्वपदार्थस्य भागेषु क्रमदर्शनम् ।।२२४॥ જેમ ખદિર વૃક્ષને કાપવામાં (તે કિયા અખંડ હોવા છતાં) કાપવાની ક્રિયા ક્રમ પૂર્વક સમજાય છે તેમ દ્વન્દ સમાસનાં પદોના અર્થોમાં (અખંડવ હેવા છતાં) તેના અવયવોમાં ક્રમ દેખાય છે. (૨૨૪)
જેમ “ખદિર વૃક્ષને કાપો' એવા વાક્યમાં ખદિર અખંડે છે અને કાપવાની ક્રિયા પણ અખંડ છે છતાં પહેલાં છાલ, પછી અંતરછાલ, પછી અંદરનો ભાગ એમ ક્રમ દેખાય છે, તે પ્રમાણે ધવશ્વવિરપઢાશાઃ છિદ્યન્તાન્ ! એવા સમાસમાં પહેલા ધ% પદમાં ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષોને છેદન કરવાનું કાર્ય અખંડ સમજવામાં આવતું હોવા છતાં પહેલાં ધવ, ૫છી ખદિર એ ક્રમ દેખાય છે.
संकिदेशे प्रक्रान्तान्यथा सङ्घानुपातिनः ।
क्रियाविशेषान्मन्यन्ते स द्वन्द्वावयवे क्रमः ॥२२५।। જેમ સમુદાયમાં પ્રાપ્ત થતા ક્રિયાવિશેષને સમુદાયના અવયવમાં પ્રાતા માનવામા આવે છે તેમ ઠદ્ધ સમાસને અવયવ અંગે પણ તે ક્રમ સમજવામાં આવે છે. (૨૨૫)
બ્રાહ્મણોને જમાડે એવા શબ્દસમુદાયમાં જમાડવાની ક્રિયા, દક્ષિણ દાન વગેરે ક્રિયા વિશેષ, પ્રત્યેક બ્રાહ્મણ રૂપ એકદેશમાં પ્રવર્તતી સમજવામાં આવે છે તેમ ઠ% સમાસમાં પણ પ્રત્યેક અવયવમાં ક્રિયાને બંધ સમજવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org