________________
૧૩૧
બીજુ કાંડ જે જુદે સમજવામાં આવે તે (પરસ્પર) વિરુદ્ધ એવા ભેદ અને સંસર્ગ (રૂપ અર્થે) એક સાથે પ્રાપ્ત થશે. (૨૧૮)
નરહર; વગેરે સમુદાયમાં અવયવના અને જુદો સમજવામાં આવતું નથી. જુદે સમજાય તો પણ તેને ધ્યાનમાં લેવાતા નથી. હવે જે અવયવાર્થને જુદે સમજવામાં આવે તો નર શબ્દ ગૌરવ દર્શાવશે અને હર શબ્દ ખરત્વસામાન્ય દર્શાવશે, આ બંને એક બીજાથી જુદા છે. પરિણામે એક જ શબ્દમાંથી, ભેદ અને સંસર્ગ એમ બે રૂપે અવયવાર્થ પ્રાપ્ત થશે. આ અગ્ય છે.
कश्च साधनमात्रार्थानध्यादीन्परिकल्पयेत् ।
अप्रयुक्तपदश्चार्थो बहुव्रीहौ कथं भवेत् ॥२१९॥ (જિ વગેરે સમાસમાં) ધ વગેરે (અવયવોને માત્ર સાધન (=અધિકરણ)ના અર્થમાં કેણ સમજશે? બહુત્રીહિ સમાસમાં જેને માટે શબ્દનો પ્રાગ થયે નથી એવા (અન્ય પદને) અર્થ કેવી રીતે પ્રાપ્ત થશે? (૨૧૯)
प्रक्षुसंवाद्यवयवैन चास्त्यर्थावधारणम् ।
तस्मात्संघात एवैको विशिष्टार्थनिवन्धनम् ॥२२०॥ પ્રજ્ઞ (વાંકા ઢીંચણવાળી), સંજ્ઞ (સીધા ઢીંચણવાળા) વગેરેમાં જ્ઞ વગેરે અવયવો વડે અર્થને નિશ્ચય થતો નથી. તેથી એકલો સમુદાય જ વિશિષ્ટ અર્થનું કારણ બને છે. (૨૨)
गर्गा इत्येक एवाय बहुष्वर्थेषु वर्तते ।
द्वन्द्वसंज्ञोऽपि सङ्घातो बहूनामभिधायकः ॥२२॥ Tr (ગનાં બાળકો) એ એક શબ્દ અનેક ગર્ગો એવા અર્થમાં પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે દ્વન્દ સમાસરૂપ સંઘાત અને કેનું અભિધાન કરે છે. (૨૨)
અહીંથી હવે ઇન્દ સમાસમાં અખંડ સંઘાતાર્થ કેવી રીતે પ્રાપ્ત થશે તે દર્શાવવામાં આવ્યું છે.
यथैकदेशे भुज्योदिः प्रत्येकमवतिष्ठते ।
क्रियैवं द्वन्द्ववाच्येऽर्थे प्रत्येक प्रविभज्यते ॥२२२॥ જેમ મુજ (ખાવું) વગેરે ધાતુઓ સમુદાયના દરેક અવયવની સાથે સંબંધને પ્રાપ્ત કરે છે તેમ દ્વન્દ્ર (સમાસ) વડે વાચ્ય બનતા અર્થમાં, ક્રિયા, દરેકમાં વિભક્ત રીતે સંબંધ પામે છે. (૨૨૨)
ત્રાતઃ મોન્તાન્ ! (બ્રાહ્મણોને જમાડ)માં સમુદાયના એકદેશમાં દરેક બ્રાહ્મણને જમાડવાની ક્રિયા લાગુ પડે છે. અહીં પ્રત્યે વાવ વરિસમાદિતઃ એવા નિયમને આધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org