________________
વાપષધીય
आत्मभेदो न चेत्कश्चिद्वर्णेभ्यः पदवाक्ययोः ।
अन्योन्यापेक्षया शक्त्या वर्णः स्यादभिधायकः ।।२१३।। જે પદ અને વાક્યો તેમના સ્વરૂપવડે વર્ષોથી ભિન્ન ન હોય તે અન્યની અપેક્ષારૂપ શક્તિ વડે વર્ષે પણ અર્થનું અભિધાન કરશે. (૨૧૩)
वर्णेन केनचिन्यूनः सङ्घातो योऽभिधायकः ।
न चेच्छब्दान्तरमसावन्यूनस्तेन गम्यते ॥२१४॥ (જેમાં) કેઈ એક વર્ણ ઓછા હોય છતાં અર્થનું અભિધાન કરતો હોય તે વર્ણસંઘાતને જે અન્ય પદ ન સમજવામાં આવે તે તેના વડે પૂર્ણ સંઘાતરૂપ પદ સમજાશે. (૨૧)
स तस्मिन्वाचके शब्दे निमित्तात्स्मृतिमादधत् ।
साक्षादिव व्यवहित शब्देनार्थमुपोहते ॥२१५।। તે (એક વર્ણથી ન્યૂન એ સંઘાત), પૂર્ણ (અને તેથી) અર્થના વાચક પદને, કોઈકે (શાસ્ત્રીય અભ્યાસરૂપી) નિમિત્તને કારણે યાદ કરાવીને, પૂર્ણ શબ્દ વડે પ્રાપ્ત થતા અર્થને જાણે તે સાક્ષાત્ હોય તેમ સમજાવે છે. (૧૫)
નિરર્ા એવા પદમાં વર્તાર એવું પદ એક – વણથી ન્યુન છે. આ કુર્તા – ને જે અર્થનું અભિધાયક સમજવામાં આવે તો તે અન્ય શબ્દ બનશે. જે એવું અન્ય પદ સમજવામાં ન આવે તો રૂઝર્તાર વડે પૂર્ણ શબ્દ નિકર્તારમ્ સમજાશે અને તેનાથી અર્થ બંધ થશે.
पदवाच्यो यथा नार्थः कश्चिद् गौरखरादिषु । सत्यपि प्रत्ययेऽत्यन्त समुदाये न गम्यते ॥२१६।। समन्वित इवार्थात्मा पदार्थैर्यः प्रतीयते ।
पदार्थदर्शन तत्र तथैवानुपकारकम् ॥२१७॥ જેમ ગૌરખર વગેરે (સામાસિક શબ્દોમાં (તેનાં અવયવરૂપ) પદે વડે વાય (બનતે જુદે) અર્થ (પ્રાપત થત) નથી અને તેને બોધ થાય તો પણ સમુદાયમાંથી સર્વથા સમજાતો નથી,
તેમ પદેના અર્થ વડે જે સમન્વિત અર્થ (વાક્યમાં) સમજાય છે, ત્યાં પદેના અર્થનું દર્શન ઉપકારક બનતું નથી. (૨૧૬ - ૨૦૧૭)
समुदायावयवयोर्भिन्नार्थत्वे च वृत्तिषु ।
युगपद् भेदसंसगौं विरुद्धावनुषङ्गिणौ ॥२१८।। સમાસ વગેરે વૃત્તિઓમાં સમુદાયના અર્થને અને અવયવોના અર્થને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org