________________
ત્રીજું કાંડ
૩૫ મૈષ અથવા પ્રેષણ એટલે કર્તાને વ્યાપાર. આ વ્યાપાર જ્યારે કતમાં વિવક્ષિત ન હોય અને કર્મમાં તેને આરોપ કરવામાં આવે ત્યારે કર્મને નિવૃત્તવૃષણમ્ કહેવામાં આવે છે. રમાવો અથ વારતે : (વયમેવ) એવા પ્રયોગ વડે સમજાય છે. સાદડી બનાવવા માટે કેટલીક વિશેષ સગવડ (પૌતિશય) હાઇને આ પ્રયોગ કરવામાં આવે છે. દેવદત્તનું સાદડી બનાવવાનું કાર્ય અર્થાત કર્યાનું પ્રયોજકત્વ અહીં દેખાતું નથી. તેથી પ્રેરક પ્રયાગ (7) અને આત્માનપદ (8)ના પ્રત્યય વડે આ પ્રયોગ રજૂ થાય છે.
કારિકામાં દર્શાવેલ વિચાર ગેરળ વત્ ર્મ ને ચિત્ સ ત ાના ધ્યાને (પા.સુ. ૧.૩.૬૭ પ્રેરક નહિ એવા પ્રયોગમાંનું કર્મ પ્રેરક પ્રયોગમાં કર્તા બને ત્યારે અને જ્યારે તેને અથ અનાસ્થાન અર્થાત ખેદપૂર્વક સ્મરણ થતું ન હોય ત્યારે પ્રેરક પ્રયોગમાં આત્મપદને પ્રયોગ કરવામાં આવે છે) અને જમવર્મળા તુચયિ: (પા.સૂ. ૩.૧.૮૭; કર્મમાં રહેલી ક્રિયાના જેવી ક્રિયાવાળો કર્તા કમ જે બને છે) એવાં બે સૂત્રો અને તેમના ઉપર નાં ભાષ્યવાસ્તિકાદિમાં રજૂ થયો છે. પહેલા સૂત્રનું ઉદાહરણ છે. મારોદવસે દુર્તી (વયમેવ) . પ્રેરક પ્રયોગ વિનાના ક્રિયારૂપનું ઉદાહરણ છે, ભારતિ ક્લિન તિવા . મારોદયતિ દુસ્તી હતી એવું ઉદાહરણ પ્રેરક પ્રયોગવાળું ઉદાહરણ છે. અહીં અગાઉના સાદા પ્રગનું કર્મ હૃd, પ્રેરક પ્રયોગમાં પ્રયોજક કર્તા બન્યું હોવા છતાં સાદા પ્રયોગથી જ કર્મ પ્રેરકમાં કમ હોવાથી મારોદયતિમાં સૂત્રથી આત્મને પદ થયું નહિ. હવે પ્રેરક પ્રયોગમાં જે દg નો અર્થ આરોહણવિષય એટલો જ વિવક્ષિત હોય તો મારે દસે દુલ્લી (સ્વયમેવ) છે એવું આમને પદવાળું પ્રેક ક્રિયારૂપ થશે.
બીજા સૂત્રનું ઉદાહરણ છે તે તદુઃ ! અહીં દેવદત્ત કર્તા છે, તંડુલ કર્મ છે. તંડુલ માટેની જે ક્રિયા તે જ ક્રિયા જેની છે તેવો કર્તા હોવો જોઈએ. આવો કર્તા તoz: બનશે. અહીં દેવદત્ત એવા કર્તાની અવિવક્ષા માનીને તડુત્રને કર્તા માન્યો તેથી ધાતુ અકર્મક થશે. આ સૂત્રનાં પ્રયોજનો તરીકે ચ પ્રત્યય (૩.૧.૬૭), આભને પદ (૧.૩.૧૭), વિજૂ અને વિશ્વમાવ (૬.૪.૪૨) સમજવામાં આવ્યાં છે. આ સૂત્ર કર્મવભાવને બોધ
सदृशादिषु यत्कर्मकर्तृत्व प्रतिपद्यते ।
आपत्त्यापादने तत्र विषयत्व प्रति क्रिये ॥६४॥ ના જેવું” (દશ)વગેરેમાં જ્યાં કર્મકતૃત્વ પ્રાપ્ત થાય છે, ત્યાં, (દશ ધાતુ ના) વિષય તરીકે આપત્તિ (થવું) અને આપાદન એવી બે ક્રિયાઓ વ્યક્ત થાય છે. (૬૪)
કર્મકભાવની ચર્ચાને અનુસંધાનમાં આ કારિકામાં વિશેષ વિચાર કરવામાં આવ્યો છે. ચારિવુ શોના ઢોરને ૨ | (પા.સુ.૩.૨.૬૦; જ્યારે ચત્ વગેરે શબ્દ ઉપપદ હોય ત્યારે, જ્ઞાન એવો અર્થ ન જણાવતા દ ધાતુને અને પિયર એવા પ્રત્યય લાગે છે) ઉપર ભાષ્યમાં ઉદાહરણ તરીકે ૩ ૩ ગયું તાદૃ અને અન્ય 4 અય મજ્યારશ્ન એવા પ્રયોગોમાંના તા અને મજા શબ્દો આપવામાં આવ્યા છે. વાતિકકાર જણાવે છે કે આ ઉદાહરણમાં રજૂ ધાતુને પ્રાપ્ત થનાર કૃતપ્રત્યય કર્તા અર્થમાં છે, પરંતુ
વા-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org