SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય દીય હાય ત્યારે આરોયતે હૈંસી ધમેઃ એવે, ચેાથી અવા દર્શાવતા પ્રયાણ વપરાય છે. ત્રીજી અને ચેાથી અવસ્થાએમાં પડેલી અને બીજી અવસ્થાઓ કરતાં કશા વિશેષ ફેરફાર નથી. આ ચારેય અવસ્થાઓમાં ન્યુગ્માવન અને ન્યગ્ભવનના અથ મળે છે. આરોયતે હસ્તી વયમેવ । એવા પ્રયાગમાં હાથીનું નમવારૂપી કાર્યાં પહેલાં કમરૂપે હતુ, પરંતુ જ્યારે તે કાર્યને કર્તારૂપે અર્થાત્ હાથીના પેાતાને નમાવવા રૂપી કાર્યાંરૂપે (મ′રિ) સમજવામાં આવે ત્યારે તેને પાંચમી અવસ્થા કહીશું. ૩૦૪ ब्रवीति पचतेरर्थ सिद्धयतिर्न विना णिचा । स ण्यन्तः पचतेरर्थे प्राकृते व्यवतिष्ठते ॥ ६१ ॥ (ભાત તૈયાર થાય, છે. ચિત્ત સ્રોનઃ। એવા પ્રયાગમાં) સિધ્ ધાતુ નિર્ પ્રત્યય વિના વધૂ ધાતુના અને દર્શાવતા નથી. તે વિધ્ ધાતુ (સાપતિ બોર્નમ્ । એવા વાકયમાં ) ષિ પ્રત્યય સાથે પ્રત્યેાજાય છે ત્યારે પન્નૂ ધાતુના સ્વાભાવિક અથ' (ચાખાનુ નરમ વિિિત્ત)માં પ્રાપ્ત થાય છે. (૧) ઢાઈ એક મૂળ ધાતુ અને (બીજા) ભિન્ન ધાતુના અ↑ ધણીવાર એકસરખા હાય છે, જેમ કે, ભાત તૈયાર થાય છે સિદ્ધપતિ ોન: માં ધાતુના (ભાત) પાચા પડે છે એવા અથ રહેલે છે. તે પ્રમાણે મારોહન્તિ હસ્તિન. દૈન્તિવા: । અને મારોયન્તિ ઇશ્તિન. ઇસ્તિવના: ૫ માં અથ એક સરખા સમજાય છે. केषाञ्चिद्देवदत्तादेर्व्यापारो यः सकर्मके । स विना देवदत्तादेः कटादिषु विवक्ष्यते ॥ ६२॥ કેટલાકના મતમાં, સમક ધાતુ વડે જણાવાતે દેવદત્ત વગેરે (કર્તાએ)ને જે (સાદડી અનાવવા રૂપી) વ્યાપાર છે તે, દેવદત્ત વગેરે (ના પ્રયેત્ર) વિના સાદડી વગેરે કમાં આરાપવામાં આવે છે. (૬૨) જ્યોતિ । (તે સાદડી બનાવે છે) એવા પ્રયાગમાં રોતિ (બનાવે છે) એવા સકર્મક ધાતુના અસ્થ્યમાં દેવદત્તરૂપી કર્તાના જે વ્યાપાર છે તે, જ્યારે કમ'ના સૌને જણાવવાનુ હોય ત્યારે કર્તાને બદલે કમાં જણાવવામાં આવે છે. તેથી વારતિ ટ: ટેવતૅન । જેવા પ્રયાગને ભલે વાયતે ટ; યમેવ । જેવા પ્રયાગ થઈ શકે છે. Jain Education International निवृत्त प्रेषण कर्म स्वस्य कर्तुः प्रयोजकम् । प्रेषणान्तरसंबन्धे ण्यन्ते लेनाभिधीयते ॥ ६३ ॥ (અવિવક્ષાને કારણે કતૃનિષ્ઠ) પ્રત્યેાજકન્યાપાર નિવૃત્ત થતાં (તે વ્યાપારને જેનામાં આરેાપ કરવામાં આવ્યા છે તેવુ' કમ') પેાતાના (અગાઉના) કર્તાનું પ્રત્યેાજક અને છે. કર્તાના વ્યાપારથી જુદા વ્યાપાર સાથે સંબંધમાં આવતાં, પ્રેરક પ્રયાગ વડે તે આત્મનેપદ દ્વારા જણાવાય છે. (૬૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy