SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ** વાકયપદીય સંવિધાનને। દાસના કાર્યાં ઉપર આરોપ વિવક્ષિત નથી. અહીં' વર્ષે ધાતુના અક્રિયા સામાન્ય છે અને તેથી શેષાત`રિવરનૈવમ્ । ( પા. સ. ૧. ૩. ૭૮, આત્મનેપતુ વિધાન કરનારાં સૂત્રેામાંથી કાઈ પણુ સુત્ર જ્યાં લાગૂ પડે નહિ તેવા શેષ અર્થાત બાકીના પ્રત્યેાગામાં પરરૌપદ થાય છે, ) એવા નિયમ પ્રમાણે વધુ ધાતુનેા ક્રિયાસામાન્ય આ શેષના અથમાં આવી જતા હોવાથી પરૌંપદને પ્રયાણ થશે. તેથી ર્રમાસૌ વજ્રજ્ઞ: । એવા પ્રયેાગ યાગ્ય છે. अथ प्रतिविधाता यो हलैः कृषति पञ्चभिः । भाष्ये नोदाहृतं कस्मात् प्राप्तं तत्रात्मनेपदम् ||२४|| હવે “જે તૈયારીઓ કરાવન । માલિક છે તે ‘પાંચ હળથી ખેડે છે’’ (એવા અર્થાંમાં પ્રાપ્ત થનારા આત્મનેપદના પ્રયાગનુ ઉદાહરણ ભાષ્યમાં શા માટે આપવામાં આવ્યુ' નથી? (૨૪) પમિ: 7છે: ધ્રુતિ । એવા પ્રયાગ માલિક માટે જ થઈ શકે, તાકર માટે નહિ. અહીં ર્ ધાતુ સંવિધાનને અય દર્શાવે છે, તેથી આત્મનેપને પ્રયાગ થવા જોઈએ; તા પછી એવા આત્મનેપદના પ્રયાગ ભાષ્યકારે દૈતુતિ ચ (રૂ.૧.૨૬ કર્તાના પ્રયાજક અર્થાત હેતુના પ્રેરણાવ્યાપારના અર્થાંમાં ર્િ થાય છે) સૂત્ર ઉપરના ભાષ્યમાં કેમ રજૂ કર્યો નથી ? प्रतीतत्वात्तदर्थस्य शेषत्वं यदि कल्प्यते । न स्यात्प्राप्तविभाषासौ खरितेतां निवर्तिका ||२५|| તેવેા (સ`વિધાનને) અર્થ જાણીતે છે એમ માનીને (અહી') શેષત્વની કલ્પના કરવામાં આવે તે પ્રાપ્ત વિભાષા સ્વરિત અને fને કારણે થનારા આત્મનેપદને દૂર કરી શકશે નહિ. (૨૫) તાકર પાંચ હળથી ખેડી શકે નહિ, માલિક જ તેમ કરી શકે, અને તેને માટે તૈયારીએ। (સ`વિધાન) કરી શકે. આવા અર્થ જાણીતા હોવાથી આત્મનેપદ વાપરવાની જરૂર ઊભી થતી નથી. તેથી મિ હૈંઢે; ક્ષત્તિ / મા' પરૌપદ શેષ રૂપે પ્રાપ્ત થશે. Jain Education International આવી કલ્પના કરવામાં આવતાં મુશ્કેલી ઊભી થશે. ન વેતિ વિમાના ૫ (પા.સુ.૧.૧ ૪૪ નિષેધ અને વિકલ્પની વિભાષા સન્ના થાય છે) એવા સૂત્ર ઉપરના ભાષ્યમાં વિમાષોવવલેન પ્રતીયમાને ! (પા.સુ. ૧.૩.૭૭. ક્રિયાળ કર્તુગામી છે એ ખાખત વાક્યના ખીજા અર્થાત્ ગૌણુપદ દ્વારા જણાવવામાં આવે તેા, રિતાિત:॰ વગેરે પાંચ સૂત્રામાં જે આત્મનેપદનુ વિધાન થયું છે તે, વિકલ્પે સમજાશે, જેમ કે, સ્વં યજ્ઞ'ચન્નતિ યજ્ઞ) સુત્રને પ્રાપ્ત વિભાષા તરીકે સમજવામાં આવ્યુ છે. તેથી સ્વરિત અને તિથી જણાવાયેલા અને તુગામી ક્રિયાફળ દર્શાવતા ધાતુઓમાં નિત્ય આત્મનેપદ થાય છે એ સૂત્ર નિયમના બાધ કરશે નહિ. તે પછી ભાષ્યમાં આ ઉદાહરણમાં આત્મનેપદના પ્રયોગ કેમ દર્શાવાયે। નથી એવી શકા તા રહે છે જ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy