SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૩૫ કરતા કાત્યાયનનાં વાર્તિક યુવધિવરાવને ટૂ (અનેક શબ્દમાં દરેક શબ્દ બધા શબ્દોને અર્થ એક સાથે દર્શાવે ત્યાં તેવા શબ્દોને 6% કરવો)માં જણાવ્યા પ્રમાણે શ્રાક્ષન્યોધો. (લસ નામનું વૃક્ષ અને ગ્રોધ નામનું વૃક્ષ) સમાસમાં દક્ષ શબ્દ હૃક્ષ અને વિરોધ એમ બનેનો વાચક છે, અને વધુ શબ્દ ચોધ અને હૃક્ષને વાચક છે. આ દલીલ સ્વામિઢા સૌ વત: એવા વાક્યમાં સ્વીકારવામાં આવે તો હાસ શબ્દ સ્વામિ ને અર્થ દર્શાવશે અને સ્વામિનું રસાઈ કરવામાં સંવિધાનનું કાર્ય પણ દર્શાવશે. તેથી વામ અને રામ શબ્દ સંવિધાનને અર્થ દર્શાવતા હોવાથી આત્મને પદવાળું ક્રિયારૂપ (વામિત્રાસી) તે . પ્રાપ્ત થશે. તે પ્રમાણે વાત : રૂપ પણ સિદ્ધ થશે. पुरोडाशाभिधानं च धानादिषु यथा स्थितम् । છત્રા વામિતંવરધાઋત્રિામવેચતા ૨૨ જેમ ધાણી વગેરે માટે પુરેડશ એવું નામ વપરાય તેમ છત્રીવાળા સાથે સંબંધને કારણે (બીજાને) પણ છત્રીવાળા એવું નામ મળે છે. (૨૨) પતંજલિના વ્યાકરણમહાભાષ્યની શૈલીની ખાસિયત છે કે કોઈક યકરણગત વિચાર સમજાવવા માટે પહેલાં લૌકિક પ્રયોગનું ઉદાહરણ આપવામાં આવે છે. પછી આ વિચારની વિશેષ પુષ્ટિ માટે વૈદિક ઉદાહરણ આપવામાં આવે છે. આ શૈલીનું અનુસરણ કરતાં ભર્તુહરિ હવે વૈદિક ઉદાહરણ આપે છે. પ્રાતઃ સવનમાં પુરેડાશ (બારી), પાના (ભૂજેલા જવ), કરંભ (દહીંવાળો ભાત), પરિવા૫ (ઉગાડેલા જવ ) અને પયય (દહીં) એમ પાંચ પદાર્થોનો હવ આપવામાં આવે છે. આ પાંચ પદાર્થો માટે પાંચ પુરોડાશે' એવો શબ્દ વાપરવામાં આવે છે કારણકે, બાકીના ચારને પુરડા સાથે સંબંધ છે. એ પ્રમાણે છત્રીવાળા સાથે ચાલતા બી જાઓ માટે પણ છત્રીવાળાઓ એવો પ્રોગ થાય છે. સ્વામી સાથેના સંબંધને કારણે દાસમાં પણ સ્વામીના કાર્ય, રસેઈ માટેના સંવિધાનને આરોપ કરવામાં આવે છે. તેથી આત્મને પદ સિદ્ધ થાય છે. अर्थात्प्रतीतमन्योन्यं पारार्थ्यमविवक्षितम् । इत्ययं शेषविषयः कैश्चिदत्रानुवर्ण्यते ॥२३॥ કેટલાક આચાર્યો જણાવે છે કે (વાયના) અથદ્વારા (અગાઉ) વ્યક્ત થયેલું, એકબીજાના કાર્યનું ઉપકારકતવ, અહીં વિવક્ષિત નથી, તેથી આ (પ્રયોગ) શેષને વિષય બને છે. (૨૩) અહીં માતર રજૂ થયો છે. કેટલાકનો મત એ છે કે કવામિયાત વતઃા એવા પ્રયોગમાં પરૌપદો ઉપયોગ યોગ્ય છે. યુગ૫ અધિકરવચનતાનો વિચાર આ ઉદાહરણમાં લાગુ પડશે નહિ. અહી માલિકનું સંવિધાનનું કાર્ય અને નોકરનું પ્રત્યક્ષ રસોઈનું કાર્ય એકબીજામાં આરોપાય છે એમ માનવું જોઈએ નહિ. સ્વામીના કાર્ય થત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy