________________
૪૩૪
यत्रोभौ स्वामिदासौ तु प्रारभेते सह क्रियाम् । युगपद् धर्मभेदेन धातुस्तत्र न वर्तते ॥ १९ ॥
જ્યાં માલિક અને નાકર, બન્ને, સાથે કાના આરંભ કરે છે, ત્યાં (સ'વિધાન અને કાર્યના અમલરૂપી) કાભેદ હેવાને કારણે, ધાતુ એક સાથે (બે કાર્યને વાચક) બનતા નથી. (૧૯)
સંવિધાનના અર્થો દર્શાવવા માટે આત્મનેપદ વપરાય છે એવા મત સ્વીકારીએ તા સ્વામિરાસી વતઃ । (માલિક અને નાકર રાંધે છે) એવા પરૌંપદના પ્રયાગ કેવી રીતે થશે? માલિક રસેાઈની તૈયારીઓ કરે છે, એ અપમાં આત્મનેતેા પ્રયાગ થવા જોઈએ. નાકર રસાઈનું પ્રત્યક્ષ કાય કરે છે એ અંમાં પરૌંપદ થવુ જોઈએ. બન્નેનું કાય રસાઈ છે, પરંતુ કાના પ્રકાર જુદા છે. આવી સ્થિતિમાં ક્રિયારૂપ અને અર્થોં કેવીરીતે દર્શાવી શકે? અલબત અને અર્થો દર્શાવવા માટે પરખૈયદ અને આત્મનેપદના પ્રયાગા એક સાથે થઈ શકે નહિ. આ કારિયામાં આવી શકા વ્યક્ત થઈ છે.
यत्र प्रतिविधानार्थः पचिस्तत्रात्मनेपदम् । परस्मैपदमन्यत्र संस्काराद्यभिधायिनी ॥२०॥
વાથપીય
જ્યાં પધ્ ધાતુને અ ‘તૈયારી કરવી ’ થતા હોય ત્યાં આત્મનેપદને પ્રત્યેાગ થાય છે. રાંધવાના પદાર્થમાં સાંસ્કારરૂપી જુદા અને જણાવવા પરૌપદ વપરાય છે. (૨૦)
પ્રતિવિધાન એટલે સંવિધાન, અર્થાત્ તૈયારીએ. વધુ (રાંધવુ)ની ક્રિયાની તૈયારીએ લાકડાં લાવવાં, તપેલી ચૂલે ચડાવવી, પાણી રેડવું, વગેરે છે. આ અર્ધો દર્શાવવા આત્મતેપદ વપરાય છે. ભાત રાંધવે અર્થાત્ ચાખાને પાંચા બનાવવા રૂપી રસેાઈક્રાય ના અં દર્શાવવા પરૌંપદ વપરાય છે. જુદા અર્થા સાથે જુદા ક્રિયારૂપના પ્રયણ વિષે આવ સ્પષ્ટતા છતાં, એક જ પ્રયાગમાં જેમ કે, સ્વામિરાસો વત: । માં, વિરુદ્ધ ક્રિયારૂપના પ્રયાગ થશે નહિ એવી શંકા અનુત્તર રહે છે.
Jain Education International
संविधातुश्च सांनिध्याद् दासे धर्मानुषज्यते । लक्षशब्दस्य सांनिध्यान् न्यग्रोधे प्लक्षता यथा ||२१||
જેમ પ્લેક્ષ શબ્દના સાન્નિધ્યથી ન્યુગ્રોધમાં પ્લક્ષના ધર્મના આરાપ થાય છે. તેમ સ્વામીની હાજરીને કારણે, તેનેા ધમ નેાકરમાં આરેાપવામાં આવે છે. (૨૧)
કારિકાએ ૧૯ અને ૨૦માં ઉપસ્થિત કરવામાં આવેલી શકાને આ કારિકામાં ઉત્તર આપવામાં આવ્યે છે. પાણિનિસૂત્ર ચાર્થે દૂăઃ । (ર.ર.૨૯, 'અને' ના અથમાં રહેલાં સુખતાને સમાસ થાય છે અને તે સમાસ દ્વન્દ્વ થાય છે.) ના વિચારમાં ફેરફાર
For Private & Personal Use Only
www.jainelibrary.org