________________
૪૩૭
ત્રીજુ કાંડ
शुद्ध तु संविधानार्थे कैश्विदत्रेष्यते कृषिः । 'तद्धर्मा यजिरित्येवं न स्यात् तत्रात्मनेपदम् ॥२६॥
કેટલાકના મતમાં ૬ ધાતુ માત્ર સંવિધાનનો અથ દર્શાવે છે. જે તેમ હોય તે ય ધાતુ તે ધાતુના જેવા જ સ્વભાવવાળો છે, તેથી ત્યાં આત્મપદ થશે નહિ (૨૬)
આત્મને પદ અને ળિજૂ નું ક્ષેત્ર એક જ છે, એમ માનનારાઓ જણાવે છે કે વૃદ્ ધાતુ માત્ર ખેડવાની તૈયારીઓને અર્થ દર્શાવે છે, તેથી ત્યાં જેમ ગર્ નહિ થાય તેમ આમનપદ પણ થશે નહિ #g ના અનેક અર્થો છે એમ ભાખ્યકારે જણાવ્યું છે. ખેડવાની તૈયારી (સંવિધાન) એ પણ એક અર્થ છે. એકલા સંવિધાન માટે આમને પદનો નહિ પરંતુ પરૌપદને પ્રયોગ થશે. આવો એક મત છે.
આ મત બરાબર નથી, કારણ કે કૃણ્ ની જેમ યજ્ઞ માં પણ માત્ર સંવિધાનનો અર્થ સમજવામાં આવે તો યુધિર યુવતે ! એવું આમને પદનું ક્રિયારૂપ થશે નહિ.
अत्र तूपपदेनायमर्थभेदः प्रतीयते ।
प्राप्ते विभाषा क्रियते तस्मान्नात्रात्मनेपदम् ॥२७॥ આ ઉદાહરણમાં તે ગૌણ પદ વડે અથભેદ સમજવામાં આવે છે. આત્મનેપદ પ્રાપ્ત થતાં તેને અંગે વિકલ્પ થશે, તેથી આત્મને પદને પ્રયોગ થશે નહિ. (૨૭)
ઉન્નમિ: દુ ષતિ પ્રગમાં ઘમિ : એવું ગૌણ પદ સંવિધાન રૂ૫ અથ. ભેદને જણાવશે. સંવિધાનના અર્થમાં આત્મને પદ થતાં વિમાવાન પ્રતીય માને છે એવા સૂત્રનિયમથી આ આત્મને પદ વિકલ્પ થઈને ઋષતિ એવો પ્રગ, જે ભાષ્યકારે રજૂ કર્યો છે, તે યોગ્ય ઠરે છે.
અગાઉની કારિકાઓમાં ઉઠાવાયેલી શંકાઓનું આ સમાધાન છે.
इति उपग्रहसमुद्देशः । આ પ્રમાણે ઉપગ્રહસમુદેશ પૂરો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org