SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ત્રીજુ કાંડ शुद्ध तु संविधानार्थे कैश्विदत्रेष्यते कृषिः । 'तद्धर्मा यजिरित्येवं न स्यात् तत्रात्मनेपदम् ॥२६॥ કેટલાકના મતમાં ૬ ધાતુ માત્ર સંવિધાનનો અથ દર્શાવે છે. જે તેમ હોય તે ય ધાતુ તે ધાતુના જેવા જ સ્વભાવવાળો છે, તેથી ત્યાં આત્મપદ થશે નહિ (૨૬) આત્મને પદ અને ળિજૂ નું ક્ષેત્ર એક જ છે, એમ માનનારાઓ જણાવે છે કે વૃદ્ ધાતુ માત્ર ખેડવાની તૈયારીઓને અર્થ દર્શાવે છે, તેથી ત્યાં જેમ ગર્ નહિ થાય તેમ આમનપદ પણ થશે નહિ #g ના અનેક અર્થો છે એમ ભાખ્યકારે જણાવ્યું છે. ખેડવાની તૈયારી (સંવિધાન) એ પણ એક અર્થ છે. એકલા સંવિધાન માટે આમને પદનો નહિ પરંતુ પરૌપદને પ્રયોગ થશે. આવો એક મત છે. આ મત બરાબર નથી, કારણ કે કૃણ્ ની જેમ યજ્ઞ માં પણ માત્ર સંવિધાનનો અર્થ સમજવામાં આવે તો યુધિર યુવતે ! એવું આમને પદનું ક્રિયારૂપ થશે નહિ. अत्र तूपपदेनायमर्थभेदः प्रतीयते । प्राप्ते विभाषा क्रियते तस्मान्नात्रात्मनेपदम् ॥२७॥ આ ઉદાહરણમાં તે ગૌણ પદ વડે અથભેદ સમજવામાં આવે છે. આત્મનેપદ પ્રાપ્ત થતાં તેને અંગે વિકલ્પ થશે, તેથી આત્મને પદને પ્રયોગ થશે નહિ. (૨૭) ઉન્નમિ: દુ ષતિ પ્રગમાં ઘમિ : એવું ગૌણ પદ સંવિધાન રૂ૫ અથ. ભેદને જણાવશે. સંવિધાનના અર્થમાં આત્મને પદ થતાં વિમાવાન પ્રતીય માને છે એવા સૂત્રનિયમથી આ આત્મને પદ વિકલ્પ થઈને ઋષતિ એવો પ્રગ, જે ભાષ્યકારે રજૂ કર્યો છે, તે યોગ્ય ઠરે છે. અગાઉની કારિકાઓમાં ઉઠાવાયેલી શંકાઓનું આ સમાધાન છે. इति उपग्रहसमुद्देशः । આ પ્રમાણે ઉપગ્રહસમુદેશ પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy