________________
ર૭૪
વાકયપદીય सव्यापारो गुणस्तस्मात्स्वप्रकर्षनिबन्धनः ।
द्रव्यात्मान भिनत्त्येव स्वप्रकर्ष निवेशयन् १८॥ તેથી પોતાના પ્રકર્ષ માટે કારણરૂપ ગુણ, (દ્રવ્યના પ્રકર્ષ માટે ) કાર્ય બનીને, તે (દ્રવ્ય)ને પિતાના પ્રકષ સાથે જીને (બીજા દ્રવ્યથી) જુદું જાહેર કરે છે. (2)
अरूप पररूपेण द्रव्यमाख्यायते यथा ।
अप्रकर्ष प्रकर्षेण गुणस्याविश्यते तथा ॥९॥ (જાતિ, ગુણ વગેરે) રૂપ વિનાનું દ્રવ્ય, બીજા (અર્થાત જાતિ, ગુણ વગેરે) રૂપ વડે નિરૂપવામાં આવે છે તેમ, પિતાના પ્રકર્ષ વિનાનું (દ્રવ્ય) ગુણના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે. (૯)
રૂપ વિનાનું કે ઉપાધિ વિનાનું દ્રવ્ય શબ્દ વડે જણાવાતું નથી. તેથી દ્રવ્યની ઉપાધિરૂપ ગુણ દ્રવ્યના શાબ્દિક વ્યવહારમાં ઉપયેગી બને છે. ઉપાધિરૂપ ગુણને અને ઉપાધિમાન એવા દ્રવ્યને એકબીજાથી જુદાં સમજાવી શકાતાં નથી, તેથી ગુણના પ્રકા વડે દ્રવ્યને પ્રકર્ષ જણાવવામાં આવે છે.
इति गुणसमुद्देशः । આ પ્રમાણે ગુણસમુદેશ પૂરે થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org