SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઇ દ્રવ્ય તેના સંસર્ગધર્મરૂપ ગુણને કારણે અભિધાન પ્રાપ્ત કરે છે. આવા અભિધાનમાં સંસર્ગ ધર્મનું સામર્થ્ય જે ક્ષીણ થાય તો તે પ્રકમાં અંગે કેવી રીતે પ્રવૃત્તિ કરી રાકે, એવી શંકાના જવાબમાં આ કારિકા છે. જીવ તા: વટ: કે એવા ઉદાહરણમાં શુલવાદિ ગુણરૂપી વિશેષ જે માત્ર દ્રવ્યના અવિધાન માટે જ ચરિતાર્થ બનતો હોય અને પ્રકર્ષ અંગે ઉપયોગી બનતો ન હોય તો પ્રકર્ષ અંગે કેઈ નિશ્ચયાત્મક સ્થિતિ ન હોવાથી પ્રકપ તેને જણાવનારા હેતુ વિનાનો રહેશે. सर्व च सर्वतोऽवश्य नियमेन प्रकृष्यते । . संसर्गिणा निमित्तेन निकृष्टेनाधिकेन वा ।।६।। બધા (પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ) પદાર્થો, તેમની સાથે સંસર્ગવાળા મકૃષ્ટ અથવા નિકૃષ્ટ ગુણરૂપી નિમિત્તને આધારે, નિયત પ્રકર્ષને હંમેશાં દર્શાવે છે. (૬) - નિકૃષ્ટતઃ ! (વધારે હલકે), પ્રકૃણતર: (વધારે સારે) એવા પ્રચલિત પ્રયોગો કેવી રીતે શકય બને છે, તે અગે, આ કારિકા માં જણાવવામાં આવ્યું છે. વધારે સારું કાર્ય કરવા રૂપી પ્રકર્ષને જણાવવા માટે પ્રશ્ન ત૨: અને વધારે હલકું કાર્ય કરવા રૂપી નિકને જણાવવા માટે નિદર: એવા પ્રયોગો પ્રચલિત થાય છે. બીજી રીતે કહીએ તો, ત્રણસર માં સારા કાર્યરૂપી ધર્મ, પ્રકર્ષનું કારણ છે, અને નિફ્રેંક તર:માં હલકા કાર્યોરૂપી ધર્મ નિકર્ષનું કારણ છે. नापेक्षते निमित्त च प्रकर्षे व्यापृत यदि । द्रव्यस्य स्यादुपादानं प्रकर्ष प्रत्यनर्थकम् ।।७।। પ્રકર્ષ (દર્શાવવા માટે તૈયાર (ગુણરૂપી) નિમિત્તની અપેક્ષા છે (દ્રવ્ય)ને ન હોય તે, પ્રકપને જણાવવા માટે દ્રવ્યનો (શબ્દ દ્વારા) પ્રાગ નિરર્થક થશે. (૭) ગોતરા (વધારે સારી ગાય) જેવા પ્રયોગોને હવે સમજાવવામાં આવે છે. જોતરા શબ્દમાં દર્શાવાતો પ્રક" ગોત્ર એવી જાતિને કારણે નથી અને પ્રક ગુણ દર્શાવતો બીજે કેઈ શબ્દ પણ તેની સાથે નથી, છતાં પ્રકર્ષ તો દર્શાવાય છે જ. જે દ્રવ્ય, પ્રકર્ષ કે અપકર્ષને દર્શાવવા માટે ઉપાધિરૂપ નિમિત્તને અર્થાત્ ગુણને સ્વીકારે નહિ તો, રુઢતા: : (વધારે ધોળું વસ્ત્ર) એવા પ્રયોગમાં જીવતર: શબ્દ પ્રકને જણાવવા માટે નિરર્થક કરશે, અર્થાત્ એવો પ્રયોગ થશે નહિ; છતાં આવા પ્રયોગે વ્યવહારમાં તો પ્રાપ્ત થાય છે જ. તેથી પ્રકર્ષ કે અપકર્ણ દર્શાવવા માટે નિમિત્ત બનતા ગુણને સ્વીકાર જ જોઈએ. ૪ત૨માં ચમક (માકુરઢ) ગુણ છે. જોતર પ્રગમાં ગાયમાં રહેલા ગુણો, જેવા કે, બીજી ગાયો કરતાં દોરીને લઈ જવામાં સહેલી અથવા બીજી ગાય કરતાં વધારે દૂધ આપનારી-, પ્રકર્ષ દર્શાવે છે. પતંજલિ જણાવે છે કે : એટલે દર વર્ષે વાછરડુ જન્માવનારી પરંતુ જોતા એટલે દર વર્ષે વિયાતી એટલું જ નહિ પણ વાછરડી જન્માવનારી ગાય નરિય સમ સમાં વિઝાયતે ગોતરે ચા સનાં સમ વિજ્ઞાાતે ત્રીવરલા ! (મહાભાષ્ય, ૨. પૃ. ૪૧). વા-૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy