SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય પદય - આ વિચટનરૂપ ક્રિયાને, અગાઉની ક્રિયાઓ, અધિશ્રયણ વગેરે, ઉપર આપવામાં આવે છે. વિચટન પહેલાંની બધી ક્રિયાઓ વિફિલત્તિ અંગે માત્ર પરોક્ષ રીતે જ મદદકર્તા બને છે, તેથી તેમને પ્રત્યક્ષરૂપે ક્રિયાઓ કહી શકાય નહિ. વિચટનને તેમના ઉપર આરોપ કરવામાં આવતા હોવાથી તેમને ક્રિયાઓ કહી શકાશે. હવે કોઈ શંકા કરે કે વિચટમાં પૌવાપર્યા નથી તો તેને કિયા કેવી રીતે કહેવાય ? આના જવાબમાં કહી શકાય કે વિચટન પહેલાંની ક્રિયાક્ષણોમાં પૌપર્વ હોવાથી અને વિચટનને તેમના ઉપર આરોપ કરવામાં આવતો હોવાથી, વિચટનમાં ક્રમ પ્રાપ્ત થઈ શકે, અર્થાત અગાઉની ક્રિયા પણ વિચટન કહી શકાય, મામાણ્ય ને વચન મથ : વઃ પ્રધાનોર્થ ! વાસી તરૂાનાં વિઝિતિઃ | નો આ અર્થ છે. * क्रियाप्रवृत्तौ यो हेतुस्तदर्थ यद्विचेष्टितम् । अनपेक्ष्य प्रयुजीत गच्छतीत्यवधारयन् ॥१६॥ ક્રિયાની પ્રવૃત્તિમાં જે પ્રયોજનરૂપે છે (અને) તેને માટે કરવામાં આવતી જે ચેષ્ટા છે, (તેની) અપેક્ષા રાખ્યા વિના, નિશ્ચયપૂર્વક, તે જાય છે' ( Tછતિ) એ પ્રયોગ કરે. (૧૬) - આ કારિકા, વર્તમાને છે (૧. રૂ.૨.૧૨૨) ઉપરના ભાગ્યમાં વર્તમાન કાળના સમર્થન માટે રજૂ કરવામાં આવી છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળ નથી તે પછી ૧છતિ એવો પ્રયોગ શા માટે કરવો, એવા શૂન્યવાદી બૌદ્ધના મત જેવા સમજતી પૂર્વ પક્ષના જવાબરૂપે આ કારિકા રજૂ થઈ છે. વા.વ. તૃતીય ક્રાઇટ કાલસમદેશ કારિક ૮૯ ની હેલારાજની યાખ્યામાં તેને અવતારવામાં આવી છે. પ્રોફે. રાઉએ તપાસેલી કેટલીક હસ્તપ્રતોમાં આ કારિકા પ્રાપ્ત થઈ છે. કીલોને સ્વીકારેલ બીજી પંક્તિનો પાઠ તસ્ય પ્રયુગીત છતીયવિવારયન (તેની અપેક્ષા રાખીને તે જાય છે એ પ્રગ બેધડક કરી છે. કોર્ટે પણ આ પાઠ સ્વીકારેલો છે. તેની માટે સ ત્રચ્ય અને અવિવારણ માટે વિશ્વઝરતિમ્ ! એવો અર્થ તે આપે છે. નાગેશ જણાવે છે કે इदानी सिद्धान्तमाह क्रिया प्रवृत्ताविति भाष्ये । क्रियारम्भे यो हेतुः प्रयोजकः, फल' तदर्थ यद्वि. चेष्टित क्रियासमूहस्तदनुकूलत्वेन समीक्ष्य बुद्धिविषयीकृत्य बौद्धसमूहस्य बौद्धवर्तमानत्वमादाय નઝર્તતિ પ્રયોજવત્તિરિત્ય: I હેલીરાજ બીજી પંક્તિને શબ્દાથ આપતા નથી. કાલ અંગે સરખા નાગાર્જુનનાં વચને– प्रत्युत्पन्नोऽनागतश्च यद्यतीतमपेक्ष्य हि । प्रत्युत्पन्नोऽनागतश्च कालेऽतीते भविष्यतः ।। प्रत्युत्पन्नोऽनागतश्च न स्तस्तत्र पुनर्यदि । प्रत्युत्पन्नोऽनागतश्च स्यातां कथमपेक्ष्य तम् ।। अनपेक्ष्य पुनः सिद्धिातीत विद्यते तयोः । प्रत्युत्पन्नोऽनागतश्च तस्मात्कालो न विद्यते।। મધ્યમવશાત્ (Ed.P.L. Vaidya 1969 , પરીક્ષા-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy