SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ सत्सु प्रत्ययरूपोऽसौ भावो यावन्न जायते । तावत्परेषां रूपेण साध्यः सन्नभिधीयते ॥१७॥ કારણે અસ્તિત્વમાં હોય ત્યારે, કારણરૂપ એ તે પદાર્થ જ્યાં સુધી કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી, કારણોનાં સ્વરૂપવડે સિદ્ધ તરીકે જણાવતો તે, પિતાના રૂપવડે સાધ્ય હેઈને, ક્રિયાપદ વડે અભિધાન પામે છે. (૧૦) આ કારિકાને અન્યાય આ પ્રમાણે થશે : વહુ દેવુ વરાહ (સુવાવ:) મણી भावः (पदार्थ : कारणात्मना सत्वात्) यावन् न जायते (कार्यात्मना सत्त्व न प्रतिपद्यते) तावत् परेषां (हेतुतां) रूपेण (उपलक्षित: सिद्धत्वात्कतृ भाव अनुभवन्स्वात्मना) साध्यः सन् आख्यातेन अभिधीयते । પદાર્થ જ્યાં સુધી કાર્યરૂપે ઉત્પન્ન થયો ન હોય ત્યાં સુધી કારણરૂપે રહે છે. કારણોના રૂપમાં તે સિદ્ધસ્વભાવ હોય છે. પોતાના રૂપમાં તે સાધ્ય હોય છે. તેની આવી સાધ્યાવસ્થા ક્રિયારૂપ વડે જણાવાય છે. કાયની પહેલાની અવસ્થાને (નાયસે) ઉત્પન્ન થાય છે ક્રિયાપદથી જણાવવામાં આવે છે અને પછી ની અવસ્થાને “છે' (મતિ) ક્રિયાપદથી જણાવવામાં આવે છે. सिद्धे तु साधनाकाङ्क्षा कृतार्थत्वान्निवर्तते । न क्रियावाचिनां तस्मात्प्रयोगो तत्र विद्यते ॥१८॥ પદાર્થ સિદ્ધ થતાં પ્રયોજન સિદ્ધ થતું હોવાથી, સાધનની આકાંક્ષા રહેતી નથી, તેથી તે (પદાર્થ)ને માટે ક્રિયાવાચક પદોનો પ્રયોગ થતો નથી (૧૮) स चापूर्वापरीभूत एकत्वादक्रमात्मकः । पूर्वापराणां धर्मेण तदर्थेनानुगम्यते ॥१९॥ તે પર્વોપ વિનાની અને એક હોઈને ક્રમવિનાની ક્રિયા તેને માટે અસ્તિત્વવાળા, પૂર્વ અને પર દિયાશેના સ્વભાવને અનુસરે છે. (૧૯) પ્રવૃત્તિ સ્વભાવ ક્રિયા વાસ્તવમાં એક અને ક્રમ વિનાની હોવા છતાં તેનાથી જુદી મનાવેલી દિવાલ ના પૌ પર્થવાળા સ્વભાવને અનુસરે છે, કાર નું કે આવી ક્રમ ની ક્રિ' ક્ષણોને તે ક્રિયા ઉપર આરોપ કરવામાં આવે છે. असन्निवर्तते तस्माद्यत्सत्तदुपलभ्यते । तयोः सदसतोश्चासावात्मैक इव गृह्यते ॥२०॥ તેથી પૂરી થયેલી (ક્રિયાણ) અસ્તિત્વવિનાની હોય છે અને વિદ્યમાન (ક્રિયાક્ષણ) પ્રાપ્ત થાય છે, તે વિદ્યમાન અને અવિદ્યમાન (ક્રિયાક્ષણ નો આ ક્રિયારૂપ) આત્મા (આરેપિત એકત્વવાળ) સમજવામાં આવે છે. (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy