SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ વાકયપીય વિવક્ષાને કારણે પદાર્થના કર્યાં અને કરણ એવા ભેદ સમજાતા ડાવા છતાં, શક્તિઆને। આધાર એવા તે પદાર્થ અભિન્ન જ રહે છે. પદાર્થમાં સમજાતા ભેદ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તેથી એકવરૂપવાળા પદાર્થીમાં કર્તા અને કરણ એમ એ સંજ્ઞાએ સમજાય ત્યારે વિપ્રતિષેધ પ્રાપ્ત થશે અને વિતિષેધમાં પર સત્તા બલવાન હાવાથી કતૃ સંજ્ઞા કરણ સંજ્ઞાતા આધ કરશે. તવાશ્રયવાત ના અથ ‘કલ્પનાશ્રયને કારણે' થાય છે, બીજો અ`‘કર્તા અને કરણ્ એરી એ શક્તિઓને આધાર હાવાને કારણે' પણ થઈ શકશે. પદાની એ જુદી શક્તિએ હોવા છતાં તે પદા` એક હેાવાથી, કારકામાં વિપ્રતિષેધ પ્રાપ્ત થશે એવા બીજો અર્થ થઈ શકે. यथा च सन्निधानेन करणत्वं प्रतीयते । तथैवासन्निधानेऽपि क्रियासिद्धेः प्रतीयते ॥ ९८ ॥ જેમ (પદાની) હાજરીથી કરણત્વ સમજાય છે, તેમ તેની ગેરહાજરીથી પણ ક્રિયાની સમાપ્તિ થઇ હોવાથી, સમજાય છે. (૯૮) ‘દાતરડા વડે કાપે છે' એવા વાકયમાં કાપવાની ક્રિયાના કરણ તરીકે દાતરડું હાજર છે, પરંતુ ધનના અભાવને લીધે તે મુક્ત થયેા,' એવા વાક્યમાં ધનને અભાવ અર્થાત્ ગેરહાજરી કરણ રૂપે છે. स्तोकस्य वाभिनिर्वृत्तेरनिर्वृत्तेश्च तस्य वा । प्रसिद्धि करणत्वस्य स्तोकादीनां प्रचक्षते ॥ ९९ ॥ સ્તોન્ન (થાડુ) વગેરેની પ્રાપ્તિ અથવા તેમના અપ્રાપ્તિને કારણે સ્તોજ (થાડુ) વગેરેની કરણ (કારક) રૂપે પ્રસિદ્ધિ જણાવવામાં આવે છે. (૯) સૂત્રકારના મત આ કારિકાના વિચાર માટે કેવા અનુકૂળ છે તે અહીં જણાવવામાં આવ્યુ છે. રળે જ સૈાદાવતિયસ્થાપનત્સ્ય ! (પા. સ. ૨. ૩. ૩૩, પદા વાચી ન હેાય એવા થેાડુ, આછું, મુશ્કેલી અને કેટલુંક એવા શબ્દો જ્યારે કરણ દર્શાવતા હેાય ત્યારે વિષે તૃતીયા અથવા પંચમીમાં મુકાય છે.) એવા સૂત્રનુ ઉદાહરણ છે થાડાને લીધે છૂટયા' (àાામુ : :! અને સ્તોન મુળ :). આ પ્રયાગમાં ઘણું દેવું આપવાનું હતું તેમાંથી Àાડુ' (હ્તો) આપ્યુ' (મિનિવૃત્ત:) એટલે બધનમાંથી છૂટયા. એ રીતે તૃતીયામાં કરણની પ્રાપ્તિ સમજાય છે. બીજી બાજુ, આપવાના દેવામ થી બાકી રહ્યું હતું તે થાડું (સ્પોન્ન) હતું. એમ થાડાની અપ્રાપ્તિ (નિવૃત્ત)ને કારણે છૂટયો, એમ માનતાં પણ તૃતીયામાં કરણની પ્રાપ્તિ સમજાય છે. धर्माणां तद्वता भेदादभेदाच्च विशिष्यते । क्रियावघेरविच्छेदविशेषाद् भिद्यते यथा ॥ १०० ॥ જેમ ક્રિયા, જુદી જુદી અવધિની વિશિષ્ટતાને કારણે જુદી જુદી સમજાય છે. તેમ તે પદાર્થોના ધર્મના ભેદ અથવા અભેદને કારણે જુદી સમજાય છે. (૧૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy