SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ કર્તાને ક્રિયાની સિદ્ધિ માટે સાધકતમ કહી શકાય નહિ. કર્તાના વ્યાપાર પછી ખીજા કારકાની પ્રવૃત્તિ થતી હાવા છતાં, કરણના વ્યાપાર પછી તરત જ ક્રિયાસિદ્ધિ થતી હેાવાર્થી કરણને સાધકતમ કહી શકાય. કર્તા સ્વતંત્ર હાવા છતાં ખીજાં કારકાની પ્રવૃત્તિને તે દૂરથી જ પ્રેરે છે. ॥ ९५ ॥ क्रियासिद्धौ प्रकर्षोऽय न्यग्भावस्त्वेव कर्तरि । सिद्धौ सत्यां हि सामान्य साधकत्व प्रकृष्यते ક્રિયાની સિદ્ધિની ખખતમાં (કારકામાં) આવા પ્રક પ્રાપ્ત થાય છે, કર્તાના સંદર્ભ માં તેમનુ ગૌણત્વ હાય છે. (કર્તા સાથે સંઅધ પામ્યા પછી) તેમનું કારકરૂપ સિદ્ધ થતાં તેમના સામાન્ય સાધનત્વનેા પ્રક સમજવામાં આવે છે (૯૫) ર્તા સાધકતમ છે કે કરણુ સાધકતમ છે, એવા પ્રશ્ન ઉદ્ભવવા જોઈએ નહિ. કરણ અને ખીજા કારકા સજાતીય છે. કર્તા વિજાતીય છે. કર્તા સ્વતંત્ર છે; ખીજા કારકાને સ્વતંત્રપરતતંત્ર કહી શકાય. કરણ કર્તાને અધીન હાવા છતાં બીજા કારકાના સંદર્ભમાં તે સાધકતમ છે. કર્તાના સંદર્ભમાં તે ગૌણુ છે. अस्यादीनां तु कर्तृत्वे तैक्ष्ण्यादि करणं विदुः । तैक्ष्ण्यादीनां स्वतन्त्रत्वे द्वेधात्मा व्यवतिष्ठते ॥ ९६ ॥ તલવાર વગેરે જ્યારે કર્તા હાય છે ત્યારે તીક્ષ્ણતા વગેરે કરણ સમજાય છે; (પરંતુ) તીક્ષ્ણતા વગેરે જ્યારે સ્વતંત્ર (કર્તાએ) હોય ત્યારે તેમને બે સ્વરૂપે સમજવામાં આવે છે. (૯૬) કાઈવાર કરણને કર્તા સમજવામાં આવે છે. ‘તલવાર કાપે છે' (મત્તિ; જૈિનત્તિ ।) પ્રયેાગમાં તલવાર કર્તા બને છે અન તીક્ષ્ણતા, ભાર, કાઠિન્ય વગેરે કરણુ બને છે. તીક્ષ્ણતા કાપે છે (તૈચ્ છિન્નત્તિા)માં તીક્ષ્ણતા કર્તા અને કરણ અંતે છે, અહીં તીક્ષ્ણતાનુ કર્તારૂપ અને કરણુરૂપ એમ એ રૂપે એક સાથે પ્રાપ્ત થાય છે. आत्मभेदेऽपि सत्येवमेकोऽर्थः स तथा स्थितः । સવામચવાનું મેરેજ તુલ' વાધ' ત્તત્તઃ ॥૧ા વિવક્ષાને કારણે સ્વરૂપભેદુ પ્રાપ્ત થતા હેાવા છતાં, ભેદ માત્ર કલ્પનાને આધારે હેવાથી, તે (શક્તિયના આધાર) પદાર્થ, તેવેા (અભિન્ન) રહેલા છે; તેથી કર્તા કરણનેા ખાધ કરે છે (૯૭) કર્તા અને કરણ અનુક્રમે સ્વાતન્ય અને ભિન્ન છે, એમ સમજવામાં આવે તે ‘કરણને પા.સ. ૧૯૪–૪ વા. ૩૨) એવા વિપ્રતિષેધ કેવી આ કારિકા છે. Jain Education International પારતત્ર્યરૂપ વિરુદ્ધ ધર્માંના આશ્રય હાઈને બીજા કારકો ખાધ કરે છે' (શ્વરનું વરાળિ ) રીતે પ્રાપ્ત થાય એવી શંકાના જવાબમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy