SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજુ કાંડ અધિષ્ણુ એ વિશેષનામ છે, અગુિ અને વિપાપ એ એ દેવાએ નિમેલા યજ્ઞપશુધાતકા છે. અત્રિશુ વિષે એક વિસ્તૃત ઉલ્લેખ મંત્રાયની સંહિતા (૪.૧રૂ.૬)માં મળે છે. વ્યાકરણશાસ્ત્રમાં મૂળચો ધાતય: -। (ઘા, તૂ. ૧.રૂ.૧. મૂ વગરે જેની શરૂઆતમાં છે તેવા શબ્દોને ધાતુએ સમજવા) સૂત્રની અનુવૃત્ત અનુવાતિ આમનેપરમ્ । (પા. સૂ. ૧, રૂ. ૧૨ અનુદાત્ત ઈત્ સત્તાવાળા અને ડકાર ઈત્ સત્તાવાળા ધાતુએ પછી લંકારને સ્થાને અત્મનેપદ થાય છે)માં થશે, ત્યાં પ્રથમાન્ત ધાતુ શબ્દને પચમ્યન્ત ધાતો:માં વિભક્તિવિપરિણામરૂપ ઊહ કરવા જોઈએ. 62 सूक्ष्मकण्टका સમધામાધ—આ ઊહનુ' પ્રતિયેાગી છે. વેવવત્તસ્ય ઉજ્જાનિ xદ્દાળિ યુદ્દ` તાન્ચમિઞાતસ્ય । (દેવદત્તનાં ધર ઊંચાં છે, ઉત્તમ કુળવાળા તેનાં તેવાં ધરા હેાય તે યોગ્ય છે)માં ષડ્થત વેવસ્ય પદના બીજા વાકયના મિત્રાસ્ય સાથે ચેાગ્ય સબંધ થાય છે. વીસૂક્ષ્મकण्टका मधुरा वृक्षः । (ખેરડી ઝીણા કાંટાવાળુ અને ગળ્યાં ફળવાળું ઝાડ છે) અને વ૨ાછા નનવર્: । (પાંચાલ દેશ)માં વરîને! સબ'ધ વૃક્ષ સાથે નથી, પરંતુ અને મધુરા સાથે છે, તેથી લિંગમાં ફેરફાર થતા નથી, અને સંબંધને અહીં બાધ થતા નથી. દુબળવતુતિ સજ્જા । (વા. સુ. ૧૫૧રરૂ બહુ અને ગણુની તથા વત્ અને પ્રત્યયાન્તની સખ્યાસ`જ્ઞા સમજવી)માં દુ અને નળ શબ્દો વિપુલતાના અથમાં લેવાવાને બદલે સખ્યાવાચક અથ માં લેવાય છે, અને તેની સંખ્યાસના થાય છે. વદમાં યજ્ઞમામં વ્હેન રીક્ષયતિ, મિક્ષિયતિ, મેવા રીક્ષયતિ । (યજમાનને દંડ વડે, જળ વડે, અને મેખલા વડે દીક્ષિત કરે છે)માં યજ્ઞમાનમ્ એવા દ્વિતીયાન્ત પદને બધે અખાધ સંબંધ થાય છે. ત સામાન્યાતિદેશ—અતિદેશ એ પ્રકારના છે : સામાન્ય અને વિશેષ. એક પદાર્થના કાઈ એક ધર્મની અન્ય પદાર્થમાં સંક્રાન્તિ એટલે અતિદેશ. વ્રાહ્મળવત્ ક્ષત્રિયે વર્તિતન્યમા (ક્ષત્રિય સાથે બ્રાહ્મણની જેમ વવું)માં બ્રાહ્મણુ સાથે જોડાયેલ અત્રભોજન, અત્રાસન, કુશલપ્રશ્ન, વગેરેને ક્ષત્રિયમાં અતિદેશ કરવામાં આવે છે. વેદમાં પ્રકૃતિયાગની વિગતે ને વિકૃતિયાગમાં સંક્રાંત કરવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રમાં સ્થાનિયાવેશોઽનન્ટિંધી (વાર્તે. ૧।।ખદ્ અલૂના નિમિત્તથી પ્રાપ્ત થનારા કાથી ખીજે આદેશને સ્થાની જેવા સમજવા)માં અતિદેશના ઉલ્લેખ છે. વિશષાતિદેશ-આ બ્રાહ્મણુ સાથે બ્રાહ્મણની જેમ વર્તવું (1ાળવયસ્મિન્રાહ્મળે તિતવ્યમ્ ।) માં વિશેષાતિદેશ સમજાય છે. એવી જ રીતે ઉશીનરવન્મદ્રેવુ ચા:। (ઉશીનરની જેમ મદ્ર દેશમાં સારા જવ મળે છે), એવા ઉદાહરણમાં ઉશીનરના જવને મદ્રના જવમાં અતિદેશ કરવામાં આવે છે. વેદમાં આગ્નેયયત્નૌર્યમ્ (અગ્નિવિના જેવા ` અંગેના હવ)માં અગ્નિના યાગના સૂના યાગમાં અતિદેશ કરવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રમાં રૂપાતિદેશ, નિમિત્તાદેશ, તાદાત્મ્યાતિદેશ, શાસ્રતિદેશ કાર્યાતિદેશ અને વ્યપદેશાતિદેશ એમ છ પ્રકારના અતિદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy