________________
વાકચ૫તીય
अर्थित्वमत्र सामर्थ्यमस्मिन्नर्थो न भिद्यते ।
શબcતાધારોડથં ચુરોડ ક્રિયાન્તરે III અહીં (કર્મ કરનારનું) અર્થિવ (દર્શાવ્યું) છે; અહીં તેનું સામર્થ્ય (રજ થયું છે), અહીં અથભેદ નથી; અહીં (યજ્ઞકર્તાને) શાસ્ત્ર(નિયમ)થી (આ કાર્યમાં) અધિકાર પ્રાપ્ત થયો છે; (આ બીજુ) કાર્ય કરવાનો તેને અધિકાર નથી. (૯)
અર્થિત, સામર્થ્ય અને ક્રિયાન્તરભુદાસ એમ ત્રણ મળીને અધિકાર થાય છે. અધિકારને કલસ્વામિત્વ પણ કહે છે. આવો અધિકાર પ્રાપ્ત કરનારને અધિકારી કહે છે. લૌકિક અને વૈદિક કાર્યોના ફળની ઈચ્છા રાખનારો એટલે અથી. અર્થિવ હોવા છતાં
અધિકાર માટે બીજું કારણ છે સામર્થ્ય. આ સામર્થ્ય, શરીરનિષ્ઠ. કરણનિષ્ઠ અને વિત્તપ્રાપ્ત એમ ત્રણ પ્રકારનું છે. ઘણું વાર અથી ને કેટલાંક કાર્યોમાં સામર્થ્યનો અભાવ હોઈ તે અધિકારી બની શકતો નથી. જેમકે, શૂદ્રોને વેદનું અર્થિવ હોવા છતાં સામર્થ્યભાવને કારણે તેને માટે અધિકાર હોતો નથી. સામર્થ્ય કે અસામર્થ્યનો નિશ્ચય શાસ્ત્રો કરે છે. સામર્થ. અર્થિત્વ વગેરેની અગ્યતાને ક્રિયાન્તરબુદાસ કહે છે. પા. સુ. વાચા: વગેરે (૮.૧.૮) અને આવા વા (૮.૧.૧૦) અસૂયા, અસંમતિ, કેપ વગેરે અને પીડા એવો અર્થ પ્રાપ્ત થતું હોય ત્યારે આમંત્રિતનું વિંચન કરવું એ નિયમ કરે છે. જ્યાં શાસ્ત્રનો અધિકાર નથી ત્યાં આવા દિવચનનો પ્રતિષેધ (ભુદાસ) થાય છે.
इयं श्रुत्या क्रमप्राप्तिरियमुच्चारणादिति ।
क्रमोऽयमत्र बलवानस्मिंस्तु न विवक्षितः ।।८०॥ અહીં સ્પષ્ટ કથન (શ્રુતિ) વડે ક્રમ પ્રાપ્ત થાય છે; અહીં તે ક્રમ) ઉચ્ચારણથી નક્કી થાય છે. અહીં આ ક્રમ બલવત્તર છે અને આ (બીજા)માં ક્રમની વિવેક્ષા નથી, (૮૦)
આ કારિકામાં ક્રમને નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્યરાજે ક્રમના આઠ પ્રકાર ગણાવ્યા છે, જેવા કે, શ્રુતિક્રમ, અર્થક્રમ, પાઠક્રમ, કાંડક્રમ, પ્રવૃત્તિમ, પ્રતિપત્તિક્રમ, પ્રયાગક્રમ અને બુદ્ધિક્રમ.
શ્રુતિના આધાર પર પદાર્થોના સ્થાનના નિર્દેશને શ્રુતિક્રમ કહે છે. સ્નારા ત્રગતિ ! (સ્નાન કરીને જાય છે)માં પહેલું સ્નાન છે, પછી ગમન છે.
વેદમાં હરયsવતા નિgવાયા: (તૈત્તિરીય સંહિતા .રૂ.૧૦.૪ હદના આગલા ભાગે કાપે છે, પછી જીભને કાપે છે)માં મ9 અને ક્રમ દર્શાવે છે. વ્યાકરણમાં વરહમૈવાનાં નતુપુથુસળવા: (T. તૂ રૂ.૪.૨ લિને બદલે તિપૂ વગેરે જે આદેશ થાય છે તેમના સ્થાનમાં અનુક્રમે , 11, વગેરે આદેશ થાય છે.) વગેરેમાં યથાસંદ્યમશ: સમાનામૂ (૧૫. ટૂ ૧.૩.૧૦ સમાન આદેશે અને સ્થાનીઓ અંગે કાર્ય કરવાનું હોય ત્યારે અનુક્રમમાં કરવું) એવા નિયમરૂપી ઉલ્લેખ (શ્રુતિ)થી જ ક્રમ પ્રાપ્ત થાય છે ઉચ્ચારણક્રમને પાઠક્રમ કહે છે. વેદમાં “નવો ચગતિ, તન્નપાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org