________________
૩
બીજુ કાંડ જગતિ, સૂકો ચગતિ, વ નતિ વાદાવાર ચન્નતિ ” (તૈત્તિરીયસંહિતા ૨.૬.૧.) વગેરે પ્રયાજમન્ત્રોમાં પઠક્રમ પ્રમાણે જ અનુષ્ઠાન થાય છે. વ્યાકરણમાં ચિત્રતિ વર માય મ્ | (વ.. ૧.૪ ૨ બે કાર્યો વચ્ચે વિરોધ થાય ત્યારે પછીનું કરવું) પૂર્વ ત્રાસિદ્ધE I (ા. ૬. ૮.૨.૧. હવે પછીના ત્રિપાદીના નિયમો અગાઉના નિયમોની બાબતમાં અસિદ્ધ સમજવા) વગેરે નિયમેના અનુસંધાનમાં શાસ્ત્રાપાઠને અનુસરીને જ પૂર્વ કે પરને નિશ્ચય થાય છે.
આ કારિકા દમના બલાબલનો પણ ઉલ્લેખ કરે છે. વેદમાં “પ્રથમં મોગથિત ચત્તતોષમ્યાનમ્ ! (પહેલાં ભોજન કરાવવું પછી અભંજન કરવું)માં ભોજનનું બલવ સ્થાપિત થયું છે. મીમાંસામૂત્ર (૩.૩.૧૬) “અતિઢિવાજાથાનમાયાનાં મમવારે વારસર્વસમર્થવિઘર્ષાતા માં બલાબલક્રમનો ઉલ્લેખ છે. ક્રમની અવિવક્ષા એ કમરાતનો પ્રતિપક્ષ છે. ઘણે સ્થળે કમની દરકાર રાખવામાં આવતી નથી. તેવત ટુન અભ્યાસ સુરસ્કાજૂ ને બદલે સેવવત્ત શુકઢાં નામસ્થાન છે એવા જુદા ક્રમવાળા વાકયમાંથી પણ અર્થ પ્રાપ્તિ થાય છે. વ્યાકરણશાસ્ત્રમાં તિગ્રસ જુનવૃતિષે દ્વિતિ (મામાડય ૧.રૂ.૧૦ વા. ૮) પ્રમાણે યથાસંખ્ય અંગેના આ વિધાનથી બ્રિતિ ૫ ૧.૧.૧. એવા સૂત્રથી થતા ગુણવૃદ્ધિપ્રતિષેધ અંગે દોષ પ્રાપ્ત થશે.)
इद पराङ्गः संबद्धमङ्गानामप्रयोजकम् ।
प्रयोजकमिदं तेषामत्रेद नान्तरीयकम् ॥८॥ આ (કાર્ય) બીજાં કાર્યો સાથે જોડાયેલું હોવાથી (તે) કર્મોનું પ્રાજક છે (અને) આ અહીં આવશ્યક છે. (૮૧)
હાથી ઉપર બેસીને જતા રાજાના મસ્તક ઉપર નોકરે વરસાદથી કે ગરમીથી બચાવવા છત્ર ધારણ કરી રાખ્યું છે. આ ઉદાહરણમાં છત્રછાયાનો પ્રયોજક રાજી છે, કારણકે તેને છત્રછાયા સાથે સીધો સંબંધ છે. હાથી છત્રછાયાનો અપ્રોજક છે કારણકે તેના તેની સાથે સાક્ષાત સંબંધ નથી; પરંતુ રાજા ઉપરાંત હાથીને પણ છત્રછાયાનો લાભ મળે છે એમ જે સમજીએ તે હાથી પણ છત્રછાયાનો પ્રયજક બનશે. વેદમાં પ્રકૃતિયાગ સાથે સંબંધવાળાં દ્રવ્ય વગેરે વિકૃતિયાગમાં અપ્રાજક બને છે. વાક્ષી એવા ઉદાહરણને સિદ્ધ કરવા તથા યમ્(. ઇ.૧.૨ તેનું આ પત્ય એ અર્થમાં મળ પ્રત્યય થાય ) અને બત ( (૧. . ૪.૧.૨૫ અપત્યાર્થક અકારાન્ત પ્રાતિ પદિકને મ્ પ્રત્યય થાય છે) એવાં બે સૂત્રો સમાન કાર્ય સિદ્ધ કરતાં હોવાથી પ્રાજક બને છે, મુખ્ય ક્રિયા સાથે તેની સિદ્ધિ માટે અવિભાજ્યપણે જોડાયેલા ધર્મોને નાન્તરીયક અર્થાત આવશ્યક ધર્મો કહ્યા છે.
इद प्रधान शेषोऽयं विनियोगक्रमस्त्वयम् ।
साक्षादस्योपकारीदमिदमाराद्विशेषकम् ॥८२।। આ મુખ્ય છે, આ ગૌણ છે, (આવાં કાર્યોને) કરવાને આ ક્રમ છે; આ સાક્ષાત્ ઉપકારક છે અને આનો પક્ષ ઉપગ છે. (૮૨)
જે સાધ્ય પરાર્થ નથી તેને પ્રધાન કહે છે. ગૌણપ્રધાનભાવને આધાર વિવેક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org