SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષ૫દીય બાધા–જેને ભૂખ લાગી છે તેવી વ્યક્તિની ભૂખની શક્તિ મા જે ભજનપ્રવૃત્તિ થાય તેને અવિસામાન્ય કહીશું. પરંતુ તેના ભેજનમાં કેઈક બાબત અંગે જ્યારે નિષેધ પ્રાપ્ત થાય ત્યારે તેને બાધા અથવા બાધ કહીશ. મમ ઘાયટ: I (પાળેલો કકડે ખાવા ગ્ય નથી), એ નિષેધ અર્થાત બાધા, ભૂખના નિવારણ માટે ભેજન અંગે છે. બ્રાહ્મણોને દહીં આપ પણ કૌડિન્યને છાશ આપ.” અહીં દધિદાનમાં તક્રદાનરૂપી બાધા રજૂ થઈ છે. થન્ (વાલૂ. ૩ર૧ ધાતુને કમ અર્થમાં મળ પ્રયય પ્રાપ્ત થશે) એવા સામાન્ય નિયમને બાતોડનુપસ : 1 (પા.ફૂ. ૨૨ા આકારાન્ત અને ઉપસર્ગરહિત ધાતુને # પ્રત્યય પ્રાપ્ત થશે) એવા વિશેષ નિયમથી બાધ થશે. સમુચ્ચય-સમુચ્ચય બાધાનું પ્રતિવેગી છે, સમાન ઉપયોગવાળા અને વિરોધી પદાર્થોનું એકસાથે ઉપાદાન એટલે સમુચ્ચય; જેમ કે, “દેવદત્તને સૂપથી, મીઠાથી અને ધીથી જમાડો’ ઉદાહરણમાં જમાડવાની ક્રિયા માટે સમાન ઉપગવાળા અવિરેાધી ત્રણ પદાર્થોને એકસાથે ઉપયોગમાં લીધા છે. (મિનાર્થાના મેક્રિયાવિષય: સમુ વયો દૃશ્યતે | યથા ત્રઢ સુપન અવશેન ધ્રુસેન મગતિ ) સમુચયને અનેક ક્રિયાઓને અધ્યાહાર પણ કહે છે. (ારિ સજારૂ). ન્યાસકાર તેને સમુદ્રિવતિ કહે છે. સમુચ્ચય માટે તુયેબલ (સમાન ઉપગ) આવશ્યક છે. સરખાવો : अहरहनयमानो गामश्वं पुरुषं पशुम् । __ वैवस्वतो न तृप्यति सुराया इव दुर्मदी ।।-(महाभाध्य. २।२।२९) (દારૂડિયો જેમ મદિરાથી તૃપ્ત ન થાય તેમ રાજે રોજ ગાય, ઘોડા, પુરુષો અને પશુઓને (મત્યુ તરફ) લઈ જનાર યમ તૃપ્ત થતો નથી). અહીં ગાય, ઘોડા અને પશુઓને લઈ જવા રૂપી અનેક બાબતોને એકસાથે લીધી છે. ऊहोऽस्मिन्विषये न्याय्यः संबन्धोऽन्य न बाध्यते । सामान्यस्यातिदेशोऽयं विशेषोऽत्रातिदिश्यते ॥७८॥ આ બાબતમાં ઊહ પ્રમાણભૂત છે; અહીં સંબંધને બાધ થતું નથી; આ સામાન્યાતિદેશ છે, (અને) આ વિશેષાતિદેશ છે. (૭૮) ઊહ–પ્રકૃતિયાગમાં ઉપયોગી મંત્રના શબ્દોનાં લિંગ, વચન, વિભક્તિ વગેરેના, વિકૃતિયોગ માટેના ફેરફારને ઊહ કહે છે. યોગ બે પ્રકારના છે. જેમાં બધાં અંગને ઉપદેશ થયો હોય તેને પ્રકૃતિયાગ કહે છે, જેમકે દર્શપૂર્ણમાસ. જેમાં બધાં અંગ ઉપદેશા યાં ન હોય તેને વિકતિયાગ કહે છે, જેમકે પ્રયાજ, પ્રકતિયાગના મંત્રોના પદોનાં લિંગ વચન, વિભક્તિ વગેરેનો વિકૃતિયાગમાં અપેક્ષા મુજબ ફેરફાર કરે તેને ઊહ કહે છે. મીમાંસામાં અને તેને અનુસરીને ભતૃહરિના મુદ્દામાદાઢfપા ( 9. –૭)માં ઊહ વિષે વિસ્તૃત ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમના મન અધિગુજુસ સિવાયનાં અંગનામે, જ્ઞાતિના, ઉપમા શબ્દો અને ઈન્દ્રિયવાચક શબ્દોમાં ઊહ થતો નથી. अङ्गानि ज्ञातिनामानि उपमा चेन्द्रियाणि च । एतानि नोह' गच्छन्ति अधिगौ विषमं हि तत् ।। महाभाष्यदीपिका पृ. ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy