SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ... अपूछा लिबीज संयोगे बर्तते निष्पदिर्यदा । तत्रावयववृत्तित्वाद्भविष्यत्प्रतिषेधनम् ॥१०६॥ જ્યારે (તૈયાર થવુ' એવા અર્થના) નિ+વવું (ધાતુ) પાણી અને ડાંગર (ના છેડ)ના સંચાઞ દર્શાવે છે ત્યારે તે (સચેાગ, કારૂપ) એક ભાગ દર્શાવતા હાવાથી (ત્યાં) ભવિષ્યકાળના પ્રતિષેધ થાય છે. (૧૦૬) નાથદીય ભર્તૃહરિની જાણીતી ખાસિયત છે કે વ્યાકરણશાસ્ત્રના સસ્જદમાં સૂચવાતા દાનિક વિચારાને વ્યવસ્થિત કરીને, તે, સિદ્ધાંતની કક્ષાએ, તેમને રજૂ કરે છે, મુનિત્રયનાં સૂત્ર વાત્તિ કભાષ્યગત વિધાનેાની સાથે તે સિદ્ધાંતાની એકવાકયતા કરવાના તેમને પ્રયત્ન હાય છે. કાલ અંગે દાર્શનિક વિચારા રજૂ કર્યાં પછી, તેમણે, પાણિનિ આદિ શાસ્ત્રકારાનાં વિધાનાના સંદર્ભમાં વર્તમાનકાલ અને ભૂતકાલની ચર્ચા કરી. તે જ પ્રમાણે ભવિષ્યકાલ અંગે ક્ષિપ્રયત્નને છૂ । (પા.ટૂ રૂ.૨.૧૩૩, ક્ષિપ્ર અર્થાત્ જલદી અથવા તે અર્થ'ના વાચક શબ્દ, ક્રિયાપદ સાથે જોડાયેલેા હાય ત્યારે ભવિષ્યકાળના ર્ પ્રત્યય, ધાતુને લગાડવામાં આવે છે, આશંસા ગમ્યમાન હેાય ત્યારે)નાં વાતિકાના સંદર્ભોમાં તે હવે ચર્ચા કરે છે. આ સૂત્ર ઉપરનાં વત્તિકા ૨, ૩ અને ૪ની ચર્ચા તેમણે કારિકાએ ૧૦૬ થી ૧૧૭ સુધીમાં કરી છે. ક્ષિત્ર અથવા તેના સમાનાક શબ્દો ક્રિયાપદ સાથે સ બહુ હાય અને આશંસાને અથ દર્શાવાતા હેાય ત્યારે ધાતુ સાથે ભવિષ્યકાળને પ્રત્યય (હર) યેજવે. આ સૂત્ર ઉપરના વાતિક ર માં જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યની અપૂર્ણ અવસ્થા દર્શાવવાની હોય ત્યારે પુંતા દર્શાવતુ ભૂતકાળનું ક્રિયાપદ મૂકવુ જોઈએ, કારણ કે, તે સમયે તે અવસ્થા પુણ્ થયેલી હાતી નથા; જેમ કે, “ઇન્દ્રદેવ વરસ્યા કે ડાંગર તૈયાર થઈ ગઈ” (વેવત્તે, દૃષ્ટો નિષ્પના; શાય; । છે. પરંતુ કાઈ એમ કહેશે કે ડાંગર તૈયાર થશે” ( સંસ્થ્યન્ત શાય:। ) એવા પ્રયાણ કરીને! તેના જવાબમાં વાત્તિકકાર જણાવે છે કે નિષ્પન્ન (ભૂતકાલ)ના પ્રયાગ એટલા માટે સિદ્ધ છે કે, આવા ઉદા. હરણમાં, લાકન્યવહારમાં, ભવિષ્યકાલને પ્રયાગ, યેાગ્ય મનાતા નથી (સિદ્ધ` તુ મવિષ્યવ્રુતિ. લેષાત્ !). કેાઈ એમ કહે કે મૅગ્નેટૂ ધૃષ્ટઃ સંવત્સ્યન્તે શાય:। તે। વૈયાકરણ તેને સુધારીને કહેશે કે આવા પ્રત્યેાગ કરીશ નહિ, સ ́વના: શાયઃ । એવા પ્રયાગ કર. ડાંગર તૈયાર થત્રાના સમય વર્ષાૠતુના વિચાર કરવાથી પણ આ બાબત સમજાશે. વર્ષાઋતુમાં જ ડાંગર, તૈયાર થવાની ક્રિયા થાય છે (શ્વેતુમ્તાક્ષ પ્રેક્ષિતવાવ્વા ) Jain Education International . કાઈ એવા પ્રશ્ન કરે કે ડાંગર તૈયાર થઈ હાય તેા ભાજન વગેરે કાર્યો પૂર્ણાં થયાં છે એમ કેમ ગણતા નથી ? અમે કહીંશુ, 'ભલા માણસ, તમે તેા આડી વાત કરેા છે. અમારે તે એટલું જ કહેવાનુ છે કે ડાંગર તૈયાર થઈ છે કે નહિ. ફોતરાં કાઢા, ઘેર લઈ આા, કાડોમાં ભરા વગેરે બીજા કાર્યો છે. તે બધાં કાર્યોની તમે રાહ જુએ; અમે તે ડાંગર પૂર્ણાંવસ્થામાં તૈયાર થઈ છે કે નહિ એટલું જ સમજાવીએ છીએ, ચાખા તૈયાર થવા માટે થાડા સમય રાહ તે! જોવી પડે ને ! આ ચર્ચાને હેલારાજે કારિકા ૧૦૬ના વ્યાખ્યાનની પ્રસ્તાવનામાં રજૂ કરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy