SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ નિવત્ ધાત, બધાં સાધન અને બધી સામગ્રીની હાજરીમાં કલની પ્રાપ્તિ એ મુખ્ય અથ દર્શાવે છે. જ્યારે આ અર્થ પાણી અને ડાંગરને છોડના સંયોગરૂપી અવયવકાર્ય ઉપર આરોપવામાં આવે છે ત્યારે આવો સંગ વરસાદે કરાવ્યો હોવાથી, ધાતુ ભૂતકાળનો અર્થ દર્શાવે છે. તેથી ભૂતકાળના પ્રત્યય ગ્ય ઠરશે. પાણું અને ડાંગરના સંગને ભવિષ્યકાળ સાથે સંબંધ ન હોવાથી ભવિષ્યકાળને અહીં પ્રતિષેધ થશે. फलप्रसवरूपे तु निष्पदौ भूतकालता । धर्मान्तरेषु तद्रूपमध्यस्य परिकल्प्यते ॥१०७॥ નિફૂપ ધાતુને અર્થ (ડાંગર રૂપી) ફળની પ્રાપ્તિ થતું હોય ત્યારે (ફળની પ્રાપ્તિરૂપી ક્રિયાથી) જુદી ક્રિયા બામાં તે (ફળપ્રાપ્તિરૂપી) ક્રિયાને અરાપ કરીને ભૂતકાળ સિદ્ધ થાય છે. (૧૦૭) उपयुक्ते निमित्तानां व्यापारे फलसिद्धये । तत्र रूप यदध्यस्त तत्काल तत्प्रतीयते ॥१०८॥ ફળની સિદ્ધિ માટે ઉપયોગી પ્રવૃત્તિનાં કારણેનું જે રૂપ ત્યાં (ફળ ઉપર) અપવામાં આવ્યું છે, તે (રૂપ) તે ભૂતકાળનું હોય તેમ સમજાય છે. (૧૦૮) परने। अनुवाद फलसिद्धये उपयुक्ते व्यापारे निमित्तानां यद् रूप तत्र अध्यस्त तद् (૯) તારું વતીયસે એવા અન્વય પ્રમાણે કરવામાં આવ્યો છે. સિથે નિમિત્તાનાં કથાકારે ૩યુરતે સતિ તત્ર () ચત્ H (મેન) અબ્બતું તત્વ તારું (નિમિત્તાવારwાજિ) પ્રતીયસે એવો અન્વય લઈને અનુવાદ થશે : ફળપ્રાપ્તિ માટેનાં કારણોની પ્રવૃત્તિ બંધ થતાં, ફળનું જ સ્વરૂપ આપવામાં આવ્યું હતું કે, તે કારણોની પ્રવૃત્તિના સમયનું (અર્થાત ભૂતકાળનું) સમજાય છે. કાય હમેશાં કારણોરૂપી સામગ્રીથી સિદ્ધ થાય છે. આવાં કારણોની, ફળ ઉત્પન કરવા માટેની પ્રવૃત્તિથી પ્રાપ્ત થનારું ફળ તે કારણો ઉપર આરોપવામાં આવે છે. કારણેની પ્રવૃત્તિ ભૂતકાલીન બની હોય તેમ સમજાય છે, આ કારિકામાં તુમ્તારાંક્ષિતવાત એવા વાત્તિ કને સમજાવવામાં આવ્યું છે. निष्पत्ताववधिः कश्चित् कश्चित्प्रतिविवक्षितः । हेतुजन्मव्यपेक्षातः फलजन्मेति चोच्यते ॥१०९॥ ફળની પ્રાપ્તિ માટે (એકવાર) એક હેતુ જણાવવામાં આવે છે, તો બીજી વાર જેને હેતુ તરીકે વિરોધ કરવામાં આવ્યું હતો તેને હેતુ ગણવામાં આવે છે. હેતુની ઉત્પત્તિના સંદર્ભમાં ફલપ્રાપ્તિ થાય છે) એમ પણ કહેવાય છે. (૧૦૯) ડાંગરનાં બીજ અને પાણુના સંયોગથી ડાંગર થાય છે એમ માનવામાં આવે છે. વળી મંજરીઓ આવ્યા પછી, સૂર્યના તાપના સ્પર્શથી ડાંગર તૈયાર થાય છે એમ જુદું કારણ આપવામાં આવે છે. આ પ્રમાણે નિપત્તિના કારણ અંગે એકસાઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy