________________
૧૪
વાકયપદીર
अग्निदत्तस्तु योऽग्निः स्यात् तत्र स्वार्थोपसर्जनः ।
शब्दो दत्तार्थवृत्तित्वाद्गौणत्वं प्रतिपद्यते ॥२८२।। અગ્નિદત્ત શબ્દ અગ્નિ એવા પદ વડે દર્શાવાતો હોય ત્યાં પોતાના અગ્નિદેવ એવા મુખ્યાથને ગૌણ બનાવતે તે, દત્ત પદના અર્થને દર્શાવીને ગણાર્થનું પ્રતિપાદન કરે છે. (૨૮૨)
निमित्तभेदात्प्रक्रान्ते शब्दव्युत्पत्तिकर्मणि ।
हरिश्चन्द्राषु सुटो भावाभावौ व्यवस्थितौ ॥२८३॥ | શબ્દની વ્યુત્પત્તિરૂપી કાર્ય જુદાં જુદાં નિમિત્તા પ્રમાણે કરવામાં આવતાં હરિશ્ચન્દ્ર વગેરે શબ્દોમાં સુ આ ગામની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ નિશ્ચિત બને છે.
(૨૮૩)
ऋष्यादौ प्राप्तसंस्कारो यः शब्दोऽन्येन युज्यते ।
तत्रान्तरङ्गः संस्कारो बाह्यर्थं न निवर्तते ॥२८४॥ ઋષિ અર્થમાં (વ્યાકરણ)કાય પ્રાપ્ત કરનાર જે (હરિશ્ચન્દ્ર)શબ્દ બીજા અર્થ (માણુવક) સાથે જોડાય છે ત્યારે (અન્ય પદની અપેક્ષા નહીં રાખનાર સુદ્ર આગમ રૂપી) અંતરંગ (વ્યાકરણ) સંસ્કાર, (માણુવક એવા) બાહ્ય અર્થમાં નિવૃત્ત થતો નથી. (૨૮૪)
હરિશ્ચન્દ્ર ઋષિ જેવો માણવક એવા ગૌણ અર્થમાં સુદ્ર આગમ પ્રાપ્ત થશે. હરિશ્ચન્દ્ર નામને માણવક એવા અર્થમાં હરિશ્ચન્દ્ર શબ્દ વ્યાકરણસિદ્ધ ગણાય છે, અને ત્યાં સુટું આગમ પ્રાપ્ત થતો નથી.
अत्यन्तविपरीतोऽपि यथा योऽर्थोऽवधार्यते ।
यथासंप्रत्यय शब्दस्तत्र मुख्यः प्रयुज्यते ॥२८५॥ મુખ્ય અર્થથી તદ્દન વિરુદ્ધ એ જે અથ જ્યારે શબ્દ વડે જે પ્રમાણે જણાવાય છે, ત્યારે પણ, તેને તે પ્રમાણે બંધ થતો હોવાથી, તે મુખ્યાર્થમાં પ્રજવામાં આવે છે. (૨૮૫)
શબ્દોના અર્થોમાં ગૌણમુખ્યવિભાગ જેવું કશું હેતું નથી, કારણ કે શબ્દના ઉચ્ચારણ સાથે જે અર્થ મનમાં પ્રાપ્ત થાય, તે ભલે જુદો કે વિરુદ્ધ હેય પરંતુ તે તેને મુખ્ય અર્થ જ સમજવો જોઈએ. (a gવ શરાર્થ: I નાસ્તિ ક્રશ્ચિછરડુ કુદયવિમા ! પુણ્યરાજ).
यद्यपि प्रत्ययाधीनमर्थतत्त्वाधारणम् ।
न सर्वः प्रत्ययस्तस्मिन्नसिद्ध इव जायते ॥२८६॥ શબ્દના અર્થતત્ત્વને નિશ્ચય તેના બોધ ઉપર આધાર રાખતો હોવા છતાં તે યથાર્થ કે અયથાર્થ બધે બાધ તે અર્થ અંગે અસિદ્ધ હોય તેમ પ્રાપ્ત થતા નથી. (૨૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org