SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ બીજુ કાંઠ श्रुतिमात्रेण यत्रास्य सामर्थ्यमवसीवते । मुख्य तमर्थ मन्यन्ते गौण यत्रोपपादितम् ॥२७८॥ સાંભળવા માત્રથી જ્યાં તે (શબ્દ)નું (અર્થ સાથે) સામર્થ્ય સમજાય છે, તે અર્થને મુખ્ય અને સ્થાન સંદર્ભ વગેરે વડે) જેને સમજવામાં આવે તેને ગૌણ માનવામાં આવે છે. (ર૭૮) गोयुष्मन्महतां व्यर्थे स्वार्थादर्थान्तरे स्थितौ । अर्थान्तरस्य तद्धावस्तत्र मुख्योऽपि दृश्यते ।।२७९।। નો, યુદમન અને મન (જેવા) શબ્દો, સ્ત્રી પ્રત્યાયના કાર્યને લીધે તેમના પિતાના અર્થથી જુદે અર્થ જ્યારે દર્શાવે છે ત્યારે (વાહીક વગેરે) અન્ય અર્થની ગો વગેરે અર્થમાં પ્રાપ્તિ થાય છે અને ગૌણ અથે પણ મુખ્ય અર્થ બને છે. (૨૭૯) મ: : સમપયત શોમવત , ગ્રેવં 4 સંઘતે વમવતિ છે, અને સમાન મહાભૂત: મમત: (વરમા:) ! એવાં ત્રણ ઉદાહરણમાંથી પહેલાં એમાં ગાત્વ અને યુગ્મર, જે ગરૂપ નથી અને યમદ્રપ નથી તેના ઉપર આરોપવામાં આવે છે. તેથી ગીર્થિતાપ્રાપ્ત થાય છે. महत्त्वं शुक्लभाव च प्रकृतिः प्रतिपद्यते । भेदेनापेक्षिता सा तु गौणत्वस्य प्रसाधिका ।।२८०॥ (‘અમહાન ચન્દ્ર” અને “અશુફલ પટ’ ઉદાહરણમાં અમહાન અને અશુફા એવી) પ્રકૃતિ મહત્ત્વ અને શુકલત્વ પ્રાપ્ત કરે છે. (વિકૃતિથી, અભિન્ન હોવા છતાં) તે (પ્રકૃતિ વક્તા વડે) ભિન્ન મનાતી હોવાથી ગૌણવને સિદ્ધ કરનારી અને છે. (૨૮૦) अग्निसोमादयः शब्दा ये स्वरूपपदार्थकाः । संज्ञिभिः संप्रयुज्यन्तेऽप्रसिद्धस्तेषु गौणता ॥२८१॥ (સ્વરૂપ પ્રમાણે અથવાળા જે અગ્નિ અને સેમ વગેરે દેવતા વાચક) શબ્દ છે તે તેમના સંજ્ઞીઓ સાથે જોડાય છે. તે (એ નામના છોકરાઓ એવા) પ્રસિદ્ધ અર્થમાં નહિ હોવાથી તેમનામાં ગૌમુત્વ પ્રાપ્ત થાય છે. (૨૮૧) અગ્નિ અને સેમ જેવા શબ્દો, દે, એ નામની વ્યક્તિઓ અને નવજાત શિશુઓનાં નામ હોઈ શકે. દેવોનાં નામ એ તેમનો મુખ્યર્થ છે. તેજસ્વિતા, આહૂલાદકતા વગેરે ગુણોવાળી વ્યક્તિઓને માટે જ્યારે તે વપરાય ત્યારે શબ્દસ્વરૂપના સદશ્યમૂલક અધ્યાપને કારણે તે ગૌણુંથવાચક બનશે. નવજાત શિશુઓ માટે વપરાય ત્યારે અન્યત્ર અપ્રસિદ્ધિ એ જ તેના વપરાશનું કારણ બનશે. તેથી મને તુરતોમસોમાઃ (૧. સૂ. ૮.૨.૮૨)થી સોમ પદમાંના સારને વકાર થશે નહીં. (સરખાવો પુણ્યરાજ : તત્ર રેવતાય નિમિત્તેપુ संज्ञासु चैते मुख्यार्था एव । तत्र संज्ञायां गौणतेति । देवतायां अग्निसोमादयः प्ररूढिमुपगता माणबके चाप्रसिद्धा इत्वेवमप्रसिद्धया तेषां गौणार्थत्वमुच्यते न त्वध्यारोपेणेति. बोद्धव्यम् । अतश्व षत्वाप्रवृत्तिरिति । વા-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy